શોધખોળ કરો

15 ડિસેમ્બર સુધી ચાલશે 500ની જૂની નોટ, જાણો કઈ-કઈ જગ્યાએ સ્વીકારાશે

1/8
15 ડિસેમ્બર સુધી પબ્લિક યુટીલિટી બિલો પર પેમેંટ માટે 500ની નોટનો ઉપયોગ કરી શકાશે. જેમાં વીજળી અને પાણીનું બિલ શામેલ છે.
15 ડિસેમ્બર સુધી પબ્લિક યુટીલિટી બિલો પર પેમેંટ માટે 500ની નોટનો ઉપયોગ કરી શકાશે. જેમાં વીજળી અને પાણીનું બિલ શામેલ છે.
2/8
પ્રીપેડ મોબાઈલ ટોપ-એપ માટે પણ 500ની જૂની નોટનો ઉપયોગ કરી શકાય છે.
પ્રીપેડ મોબાઈલ ટોપ-એપ માટે પણ 500ની જૂની નોટનો ઉપયોગ કરી શકાય છે.
3/8
આ ઉપરાંત શાળાની ફી માટે પણ 500ની જૂની નોટોનો ઉપયોગ કરી શકાશે. 2000 સુધીની ફી 500ની જૂની નોટોથી ભરી શકાશે.
આ ઉપરાંત શાળાની ફી માટે પણ 500ની જૂની નોટોનો ઉપયોગ કરી શકાશે. 2000 સુધીની ફી 500ની જૂની નોટોથી ભરી શકાશે.
4/8
500ની જૂની નોટ 15 ડિસેમ્બર સુધી હોસ્પિટલમાં માન્ય રાખવામાં આવશે. કોઈ પણ હોસ્પિટલ 15 ડિસેમ્બર સુધી આ નોટ લેવાની ના ન પાડી શકે.
500ની જૂની નોટ 15 ડિસેમ્બર સુધી હોસ્પિટલમાં માન્ય રાખવામાં આવશે. કોઈ પણ હોસ્પિટલ 15 ડિસેમ્બર સુધી આ નોટ લેવાની ના ન પાડી શકે.
5/8
હોસ્પિટલની બહાર આવેલી પ્રાઈવેટ દવાની દુકાનો પર પણ જૂની 500ની નોટનો ઉપયોગ કરી શકાશે.
હોસ્પિટલની બહાર આવેલી પ્રાઈવેટ દવાની દુકાનો પર પણ જૂની 500ની નોટનો ઉપયોગ કરી શકાશે.
6/8
500ની જૂની નોટ 15 ડિસેમ્બર સુધી 15 ડિસેમ્બર સુધી પેટ્રોલ પંપ પર વાપરી શકાય છે.
500ની જૂની નોટ 15 ડિસેમ્બર સુધી 15 ડિસેમ્બર સુધી પેટ્રોલ પંપ પર વાપરી શકાય છે.
7/8
જો કે હવેથી 1000ની જૂની નોટનો સ્વીકાર નહિ કરવામાં આવશે.
જો કે હવેથી 1000ની જૂની નોટનો સ્વીકાર નહિ કરવામાં આવશે.
8/8
નવી દિલ્લી: નાણામંત્રાલયે નોટો બદલવા અંગે કેટલીક નવી જાહેરેતો કરી છે. સરકારે નક્કી કર્યુ છે કે આજથી 500-1000ની નોટો બેંકમાં નહિ બદલવામાં આવે. ગુરૂવારે મધરાતથી આ જુની નોટો વાપરવાની સમય મર્યાદા પૂરી થઈ રહી હતી ત્યાં જ 500ની નોટો કેટલીક જગ્યાઓએ ચાલી શકશે.
નવી દિલ્લી: નાણામંત્રાલયે નોટો બદલવા અંગે કેટલીક નવી જાહેરેતો કરી છે. સરકારે નક્કી કર્યુ છે કે આજથી 500-1000ની નોટો બેંકમાં નહિ બદલવામાં આવે. ગુરૂવારે મધરાતથી આ જુની નોટો વાપરવાની સમય મર્યાદા પૂરી થઈ રહી હતી ત્યાં જ 500ની નોટો કેટલીક જગ્યાઓએ ચાલી શકશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget