શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિલ્હી: ઇમારત ધરાશાયી થતાં 6 ના મોત, 12 લોકો દબાયા હોવાની આશંકા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/03231523/index.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીમાં એક ઇમારતમાં છત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા છે. દિલ્હીન મોતીનગરના સુદર્શન પાર્ક સ્થિત ડી બ્લોકમાં ઘરની અંદર એક સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો., જેના કારણે છત પડવાથી 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 12 જેટલા લોકો દબાયા હોવાની આશંકા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/03231523/index.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીમાં એક ઇમારતમાં છત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા છે. દિલ્હીન મોતીનગરના સુદર્શન પાર્ક સ્થિત ડી બ્લોકમાં ઘરની અંદર એક સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો., જેના કારણે છત પડવાથી 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 12 જેટલા લોકો દબાયા હોવાની આશંકા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર છે.
2/3
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/03231518/DwAJUIAU0AAnhBr.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/3
![મળતી માહિતી પ્રમાણે ઇમારતમા પંખા બનાવવાની ફેક્ટ્રી છે. ફેક્ટરી અંદર કંપ્રેસરમાં બ્લાસ્ટ થયો છે જેના કારણે છત ધરાશાયી થઈ. રાહત અને બચાવ કાર્ય ચાલું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/03231513/DwAJQw2VYAARBvo.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મળતી માહિતી પ્રમાણે ઇમારતમા પંખા બનાવવાની ફેક્ટ્રી છે. ફેક્ટરી અંદર કંપ્રેસરમાં બ્લાસ્ટ થયો છે જેના કારણે છત ધરાશાયી થઈ. રાહત અને બચાવ કાર્ય ચાલું છે.
Published at : 03 Jan 2019 11:16 PM (IST)
Tags :
Delhiવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)