શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

પંજાબ: આમ આદમી પાર્ટીના 16 નેતાઓએ એક સાથે આપ્યા રાજીનામા

1/3
 આપ છોડનાર નેતાઓએ કેજરીવાલને મોકલેલા રાજીનામામાં ડૉ બલવીર સિંહ જૂથ પર તાનાશાહી વલણનો આરોપ લગાવ્યો છે. તેમાંથી સૌથી વધુ નેતા પ્રતિપક્ષના નેતા સુખપાલ ખૈરાથી જોડાયેલા છે. સામૂહિક રાજીનામામાં આ નેતાઓએ ડૉ. બલવીર સિંહ પર ઘણા નેતાઓએ મનમાની રીતે બહાર કાઢવાનો આરોપ લગાવ્યો છે.
આપ છોડનાર નેતાઓએ કેજરીવાલને મોકલેલા રાજીનામામાં ડૉ બલવીર સિંહ જૂથ પર તાનાશાહી વલણનો આરોપ લગાવ્યો છે. તેમાંથી સૌથી વધુ નેતા પ્રતિપક્ષના નેતા સુખપાલ ખૈરાથી જોડાયેલા છે. સામૂહિક રાજીનામામાં આ નેતાઓએ ડૉ. બલવીર સિંહ પર ઘણા નેતાઓએ મનમાની રીતે બહાર કાઢવાનો આરોપ લગાવ્યો છે.
2/3
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો ફટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના 16 નેતાઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે. રાજીનામું આપનારા નેતાઓમાં 5 જિલ્લા અધ્યક્ષ, 6 ક્ષેત્રીય પ્રભારી અને 2 મહાસચિવનો સમાવેશ થાય છે.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો ફટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના 16 નેતાઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે. રાજીનામું આપનારા નેતાઓમાં 5 જિલ્લા અધ્યક્ષ, 6 ક્ષેત્રીય પ્રભારી અને 2 મહાસચિવનો સમાવેશ થાય છે.
3/3
આપના પંજાબ યૂનિટમાં એક સાથે 16 નેતાઓના રાજીનામાને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ચંદીગઢના 16 નેતાઓએ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબ પાર્ટી મામલાના પ્રભારી મનીષ સિસોદિયાએ પોતાનું રાજીનામું મોકલ્યું છે. આ તમામ રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે કે નહીં, આ અંગેની જાણકારી હજી સુધી મળી શકી નથી.
આપના પંજાબ યૂનિટમાં એક સાથે 16 નેતાઓના રાજીનામાને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ચંદીગઢના 16 નેતાઓએ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબ પાર્ટી મામલાના પ્રભારી મનીષ સિસોદિયાએ પોતાનું રાજીનામું મોકલ્યું છે. આ તમામ રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે કે નહીં, આ અંગેની જાણકારી હજી સુધી મળી શકી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget