શોધખોળ કરો
પંજાબ: આમ આદમી પાર્ટીના 16 નેતાઓએ એક સાથે આપ્યા રાજીનામા
1/3

આપ છોડનાર નેતાઓએ કેજરીવાલને મોકલેલા રાજીનામામાં ડૉ બલવીર સિંહ જૂથ પર તાનાશાહી વલણનો આરોપ લગાવ્યો છે. તેમાંથી સૌથી વધુ નેતા પ્રતિપક્ષના નેતા સુખપાલ ખૈરાથી જોડાયેલા છે. સામૂહિક રાજીનામામાં આ નેતાઓએ ડૉ. બલવીર સિંહ પર ઘણા નેતાઓએ મનમાની રીતે બહાર કાઢવાનો આરોપ લગાવ્યો છે.
2/3

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો ફટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના 16 નેતાઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે. રાજીનામું આપનારા નેતાઓમાં 5 જિલ્લા અધ્યક્ષ, 6 ક્ષેત્રીય પ્રભારી અને 2 મહાસચિવનો સમાવેશ થાય છે.
Published at : 16 Jul 2018 05:53 PM (IST)
View More





















