શોધખોળ કરો

રાજ્યસભા ચૂંટણી માટે AAPએ નામ કર્યા જાહેર; સંજય સિંહ, એનડી ગુપ્તા, સુશીલ ગુપ્તા બન્યા ઉમેદવાર

1/5
સુશીલ ગુપ્તા એજ્યુકેશન અને હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલા છે. દિલ્હી અને હરિયાણામાં 14 જિલ્લામાં સ્કૂલ ચલાવે છે. સુશીલ ગુપ્તા 15000 બાળકોને ફ્રી એજ્યુકેશન આપી ચુક્યા છે. દિલ્હી અગ્રવાલ સમાજની ગતિવિધિમાં પણ તેઓ આગળ રહે છે.
સુશીલ ગુપ્તા એજ્યુકેશન અને હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલા છે. દિલ્હી અને હરિયાણામાં 14 જિલ્લામાં સ્કૂલ ચલાવે છે. સુશીલ ગુપ્તા 15000 બાળકોને ફ્રી એજ્યુકેશન આપી ચુક્યા છે. દિલ્હી અગ્રવાલ સમાજની ગતિવિધિમાં પણ તેઓ આગળ રહે છે.
2/5
સંજય સિંહ આમ આદમી પાર્ટીના ટોચના નેતા સંજય સિંહ 20થી વધુ વર્ષોથી ફેરિયાઓના હક માટે લડ્યા. અન્ના હજારેના આંદોલન બાદ તેઓ આપમાં જોડાયા હતા.
સંજય સિંહ આમ આદમી પાર્ટીના ટોચના નેતા સંજય સિંહ 20થી વધુ વર્ષોથી ફેરિયાઓના હક માટે લડ્યા. અન્ના હજારેના આંદોલન બાદ તેઓ આપમાં જોડાયા હતા.
3/5
નારાયણ દાસ ગુપ્તા ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે. આર્થિક વિષયો પર સાડી પકડ રાખે છે અને દિલ્હી સ્ટોક એક્સચેન્જમાં નોમિનેટેડ મેમ્બર પણ રહ્યા છે.
નારાયણ દાસ ગુપ્તા ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે. આર્થિક વિષયો પર સાડી પકડ રાખે છે અને દિલ્હી સ્ટોક એક્સચેન્જમાં નોમિનેટેડ મેમ્બર પણ રહ્યા છે.
4/5
રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામની જાહેરાત ન થયા બાદ કુમાર વિશ્વાસે કહ્યું કે, મેં જે સત્ય કહ્યું હતું તેનો પુરસ્કાર મને આપવામાં આવ્યો. અરવિંદે મને હસતા મોંએ કહ્યું હતું કે સરજી તમને મારીશું પરંતુ શહીદ નહીં થવા દઇએ. હું તેમને અભિનંદન આપું છું કે મેં મારી શહીદી સ્વીકારી લીધી છે. હું જાણું છું કે કેજરીવાલની ઇચ્છા વગર અમારી પાર્ટીમાં કંઈ થતું નથી.
રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામની જાહેરાત ન થયા બાદ કુમાર વિશ્વાસે કહ્યું કે, મેં જે સત્ય કહ્યું હતું તેનો પુરસ્કાર મને આપવામાં આવ્યો. અરવિંદે મને હસતા મોંએ કહ્યું હતું કે સરજી તમને મારીશું પરંતુ શહીદ નહીં થવા દઇએ. હું તેમને અભિનંદન આપું છું કે મેં મારી શહીદી સ્વીકારી લીધી છે. હું જાણું છું કે કેજરીવાલની ઇચ્છા વગર અમારી પાર્ટીમાં કંઈ થતું નથી.
5/5
નવી દિલ્હીઃ રાજ્યસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા છે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આ ત્રણેયના નામની જાહેરાત કરી હતી. આ જાહેરાતની સાથે જ કુમાર વિશ્વાસ અને આશુતોષના નામની ચાલી રહેલી ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. પાર્ટીની પીએસી બેઠકમાં આ ત્રણેય નામો પર સહમતિ બની હતી.
નવી દિલ્હીઃ રાજ્યસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા છે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આ ત્રણેયના નામની જાહેરાત કરી હતી. આ જાહેરાતની સાથે જ કુમાર વિશ્વાસ અને આશુતોષના નામની ચાલી રહેલી ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. પાર્ટીની પીએસી બેઠકમાં આ ત્રણેય નામો પર સહમતિ બની હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget