શોધખોળ કરો

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં શું થશે ભાજપનું, જાણો ABPનો Poll

1/7
રાજ્યની 38 ટકા જનતા કૉંગ્રેસની સાથે જોવા મળી રહી છે. સર્વેમાં 33 ટકા લોકો ભાજપની સાથે અને 22 ટકા લોકો જેડીએસ ગઠબંધન સાથે છે. ભાજપ-કૉંગ્રેસના વોટશેરમાં 5 ટકાની અંતર છે. કેંદ્રમાં સત્તારૂઢ ભાજપ સરકારના કામકાજથી જનતા ખુશ જોવા મળી રહી છે. 68 ટકા લોકોએ કહ્યું પ્રધાનમંત્રી મોદી સારૂ કામ કરી રહ્યા છે. 23 ટકા લોકોએ કહ્યું મોદી ખૂબ જ સારૂ કામ કરી રહ્યા છે. 45 ટકા લોકોએ સારી અને 16 ટકા લોકોએ ખરાબ જણાવ્યું. જ્યારે 12 ટકા લોકોએ મોદીનું કામ ખૂબ જ ખરાબ ગણાવ્યું.
રાજ્યની 38 ટકા જનતા કૉંગ્રેસની સાથે જોવા મળી રહી છે. સર્વેમાં 33 ટકા લોકો ભાજપની સાથે અને 22 ટકા લોકો જેડીએસ ગઠબંધન સાથે છે. ભાજપ-કૉંગ્રેસના વોટશેરમાં 5 ટકાની અંતર છે. કેંદ્રમાં સત્તારૂઢ ભાજપ સરકારના કામકાજથી જનતા ખુશ જોવા મળી રહી છે. 68 ટકા લોકોએ કહ્યું પ્રધાનમંત્રી મોદી સારૂ કામ કરી રહ્યા છે. 23 ટકા લોકોએ કહ્યું મોદી ખૂબ જ સારૂ કામ કરી રહ્યા છે. 45 ટકા લોકોએ સારી અને 16 ટકા લોકોએ ખરાબ જણાવ્યું. જ્યારે 12 ટકા લોકોએ મોદીનું કામ ખૂબ જ ખરાબ ગણાવ્યું.
2/7
જો કે રાજ્યમાં ચૂંટણી આવી તે પહેલાં જ સિદ્ધારમૈયા સરકારના ખેલાયેલ લિંગાયત કાર્ડની કોઇ અસર જોવા મળી રહી નથી. સર્વેનું માનીએ તો 61 ટકા લિંગાયત વોટર ભાજપની સાથે છે અને 18 ટકાએ કૉંગ્રેસનું સમર્થન કર્યું. જેડીએસને પણ 11 ટકા લિંગાયત વોટ મળી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં 12મી મેના રોજ ચૂંટણી થવાની છે અને 15મી મેના રોજ પરિણામ આવશે.
જો કે રાજ્યમાં ચૂંટણી આવી તે પહેલાં જ સિદ્ધારમૈયા સરકારના ખેલાયેલ લિંગાયત કાર્ડની કોઇ અસર જોવા મળી રહી નથી. સર્વેનું માનીએ તો 61 ટકા લિંગાયત વોટર ભાજપની સાથે છે અને 18 ટકાએ કૉંગ્રેસનું સમર્થન કર્યું. જેડીએસને પણ 11 ટકા લિંગાયત વોટ મળી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં 12મી મેના રોજ ચૂંટણી થવાની છે અને 15મી મેના રોજ પરિણામ આવશે.
3/7
સર્વેમાં ભાજપ માટે રાહત આપનાર એ વાત છે કે કૉંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનો માસ્ટર સ્ટ્રોક બેઅસર રહ્યો છે અને લિંગાયત વોટ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જતા દેખાઇ રહ્યાં છે. પોલના મતે કૉંગ્રેસ પાર્ટીને 97 સીટો, ભાજપને 84, જેડીએસને 37, અને અન્યને 4 સીટો મળવાની શકયતા છે. સર્વેમાં સામેલ લોકોના મતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સારું કામ કર્યું છે જ્યારે ભાજપ સૌથી ભ્રષ્ટ પાર્ટી છે.
સર્વેમાં ભાજપ માટે રાહત આપનાર એ વાત છે કે કૉંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનો માસ્ટર સ્ટ્રોક બેઅસર રહ્યો છે અને લિંગાયત વોટ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જતા દેખાઇ રહ્યાં છે. પોલના મતે કૉંગ્રેસ પાર્ટીને 97 સીટો, ભાજપને 84, જેડીએસને 37, અને અન્યને 4 સીટો મળવાની શકયતા છે. સર્વેમાં સામેલ લોકોના મતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સારું કામ કર્યું છે જ્યારે ભાજપ સૌથી ભ્રષ્ટ પાર્ટી છે.
4/7
સર્વેમાં સામેલ 23 ટકા લોકોએ કહ્યું છે કે પીએમ મોદીનું કામકાજ ખૂબ જ સારું અને 45 ટકા લોકોએ તેને સારું ગણાવ્યું. આમ આ રીતે પીએમ મોદીના કામકાજને અંદાજે 68 ટકા લોકોએ સારું ગણાવ્યું છે. જ્યારે 72 ટકા લોકોએ સિદ્ધારમૈયાના કામકાજની પ્રશંસા કરી છે. પોલમાં 44 ટકા લોકોએ કહ્યું કે ભાજપ સૌથી ભ્રષ્ટ પાર્ટી છે જ્યારે કૉંગ્રેસને 41 અને જેડીએસને 4 ટકા લોકોએ ભ્રષ્ટ ગણાવ્યા છે.
સર્વેમાં સામેલ 23 ટકા લોકોએ કહ્યું છે કે પીએમ મોદીનું કામકાજ ખૂબ જ સારું અને 45 ટકા લોકોએ તેને સારું ગણાવ્યું. આમ આ રીતે પીએમ મોદીના કામકાજને અંદાજે 68 ટકા લોકોએ સારું ગણાવ્યું છે. જ્યારે 72 ટકા લોકોએ સિદ્ધારમૈયાના કામકાજની પ્રશંસા કરી છે. પોલમાં 44 ટકા લોકોએ કહ્યું કે ભાજપ સૌથી ભ્રષ્ટ પાર્ટી છે જ્યારે કૉંગ્રેસને 41 અને જેડીએસને 4 ટકા લોકોએ ભ્રષ્ટ ગણાવ્યા છે.
5/7
આમ વોટ શેરમાં પણ કૉંગ્રેસ હજુ ભાજપથી આગળ ચાલી રહ્યું છે. આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં વિધાનસભામાં 224 સીટો છે અને કોઇપણ પાર્ટીને સરકાર બનાવા માટે 113 સીટોની જરૂર હશે. જો ભાજપને 84 અને જેડીએસને 37 સીટો મળે તો ભાજપની રાજયમાં સરકાર બની શકે છે. આ જ રીતે જો કૉંગ્રેસની 97 સીટોમાં જેડીએસની 37 સીટોને જોડી દેવામાં આવે તો કૉંગ્રેસ સત્તામાં વાપસી કરી શકે છે.
આમ વોટ શેરમાં પણ કૉંગ્રેસ હજુ ભાજપથી આગળ ચાલી રહ્યું છે. આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં વિધાનસભામાં 224 સીટો છે અને કોઇપણ પાર્ટીને સરકાર બનાવા માટે 113 સીટોની જરૂર હશે. જો ભાજપને 84 અને જેડીએસને 37 સીટો મળે તો ભાજપની રાજયમાં સરકાર બની શકે છે. આ જ રીતે જો કૉંગ્રેસની 97 સીટોમાં જેડીએસની 37 સીટોને જોડી દેવામાં આવે તો કૉંગ્રેસ સત્તામાં વાપસી કરી શકે છે.
6/7
સર્વે પ્રમાણે 38 ટકા વોટોની સાથે કૉંગ્રેસને 92થી 102 સીટો મળી શકે છે. ભાજપને 33 ટકા વોટોની સાથે 79-89 સીટો મળી શકે છે. સર્વેનું માનીએ તો જેડીએસ આ વખતે કિંગ મેકરની ભૂમિકામાં રહેશે અને તેને 22 ટકા વોટોની સાથે 32-42 સીટો મળી શકે છે. આમ કર્ણાટકમાં આવનારી સરકારની રચનામાં જેડીએસની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થવાની છે.
સર્વે પ્રમાણે 38 ટકા વોટોની સાથે કૉંગ્રેસને 92થી 102 સીટો મળી શકે છે. ભાજપને 33 ટકા વોટોની સાથે 79-89 સીટો મળી શકે છે. સર્વેનું માનીએ તો જેડીએસ આ વખતે કિંગ મેકરની ભૂમિકામાં રહેશે અને તેને 22 ટકા વોટોની સાથે 32-42 સીટો મળી શકે છે. આમ કર્ણાટકમાં આવનારી સરકારની રચનામાં જેડીએસની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થવાની છે.
7/7
નવી દિલ્લી: લોકનીતિ-સીએસડીએસ અને એબીપી ન્યૂઝે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ પર સર્વે કર્યો છે.  ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણી સંગ્રામમાં એકબીજા પર પ્રહારો કરવાનું ચાલું છે. ચૂંટણી પ્રચાર બંને એકબીજાને ટક્કર આપી રહ્યા છે. બાજી કોના હાથમાં લાગશે, તેને લઇ હજુ સ્થિતિ સ્પષ્ટતા થઇ શકી નથી. લોકનીતિ-સીએસડીએસ અને એબીપી ન્યૂઝે એક ફાઈનલ સર્વે કર્યો છે, જેમાં કૉંગ્રેસ-ભાજપ બંને પક્ષમાંથી કોઈને પણ બહુમત નથી મળી રહી. સત્તારૂઢ કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. કર્ણાટક વિધાનસભામાં 224 બેઠકો છે. સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂર છે.
નવી દિલ્લી: લોકનીતિ-સીએસડીએસ અને એબીપી ન્યૂઝે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ પર સર્વે કર્યો છે. ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણી સંગ્રામમાં એકબીજા પર પ્રહારો કરવાનું ચાલું છે. ચૂંટણી પ્રચાર બંને એકબીજાને ટક્કર આપી રહ્યા છે. બાજી કોના હાથમાં લાગશે, તેને લઇ હજુ સ્થિતિ સ્પષ્ટતા થઇ શકી નથી. લોકનીતિ-સીએસડીએસ અને એબીપી ન્યૂઝે એક ફાઈનલ સર્વે કર્યો છે, જેમાં કૉંગ્રેસ-ભાજપ બંને પક્ષમાંથી કોઈને પણ બહુમત નથી મળી રહી. સત્તારૂઢ કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. કર્ણાટક વિધાનસભામાં 224 બેઠકો છે. સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget