શોધખોળ કરો
‘ગૌહત્યાના નામે હત્યા કરનારાઓએ હવે આતંકીઓ સામે લડવા જવું જોઈએ ’, ક્યા હિન્દુવાદી નેતાએ કર્યો આ કટાક્ષ?
1/4

તેમણે આગળ કહ્યું કે, અમે સરકારને સાઈલન્સ ઝોનના બહાને ઉત્સવ ખતમ કરવા નહીં દઈએ. મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાને ખતમ કરવા નહીં દઈએ. એટલું જ નહીં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સરકારને પોતાની હદમાં રહેવાની ચીમકી પણ આપી અને કહ્યું કે, અમે અમારા તહેવાર પર કોઈની પણ દખલ સહન નહીં કરીએ.
2/4

ઠાકરેએ કહ્યું કે, હાલમાં મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવો પર નિયમ કાયદાનો ડર બતાવીને ઉત્સવોને ખતમ કરવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ સરકારને એ નથી ખબર કે મંત્રાલયોથી વધારે ભીડ મંદિરોમાં લાગે છે. આખરે જે લોકોને મંદિરોની આરતીથી પરેશાની થાય છે તેને સવારની અજાનથી મુશ્કેલી કેમ નથી થતી.
Published at : 12 Jul 2017 10:26 AM (IST)
View More























