શોધખોળ કરો
અમરનાથમાં ગુજરાતીઓ પર હુમલો કરનાર આંતકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઠાર, જાણો વિગતે
1/6

ડીજીપી એસપી વૈદે જણાવ્યું હતું કે, ફુરકાન, બસીર અને અબુ માવિયા અમરનાથ હુમલાના મુખ્ય આતંકી હોવાનું જાણવા મળ્યું છે. અથડામણ દરમિયાન એક આતંકી ભાગી છૂટ્યો હતો જોકે બાદમાં અનંતનાગ જિલ્લામાંથી પોલીસે તેને પકડી પાડ્યો હતો. આ વર્ષે જુલાઈમાં અનંતનાગ જિલ્લાના બાનટિંગૂમાં બે અલગ-અલગ જગ્યાઓ પર તીર્થયાત્રીઓ અને તેની સુરક્ષામાં પોલીસ દળ પર આંતકીઓએ હુમલો થયો હતો. આ હુમલામાં આઠ લોકોનાં મોત નિપજ્યાં હતાં અને 19 લોકો ઘાયલ થયા હતા.
2/6

ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં અમરનાથ ગયેલા ગુજરાતી યાત્રાળુઓ પર આતંકી હુમલો થયો હતો. જેમાં 9 લોકોનાં મોત થયા હતા જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.
Published at : 05 Dec 2017 10:24 AM (IST)
Tags :
Security ForcesView More























