શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
2019ની ચૂંટણી જીતવા શાહે અપનાવી T-20 ફોર્મ્યૂલા, MLA-MPને કહ્યું લોકોના ઘરે ઘરે જઇને કરો આ કામ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13103440/BJP-Amit-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![ભાજપ સારી રીતે જાણે છે કે, કેન્દ્રમાં સત્તામાં રહેવા માટે યુપીમાં વર્ચસ્વ કાયમ રાખવું પડશે. ગોરખપુર-ફૂલપુર અને કેરાના સીટો હાર્યા બાદ હવે બીજેપીએને ચિંતા પેઠી છે, જે અંતર્ગત પાર્ટી નેતાઓની મેરઠ કાર્યકાણીની બેઠકમાં ટી-20 ફોર્મ્યૂલા આપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13103449/BJP-Amit-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપ સારી રીતે જાણે છે કે, કેન્દ્રમાં સત્તામાં રહેવા માટે યુપીમાં વર્ચસ્વ કાયમ રાખવું પડશે. ગોરખપુર-ફૂલપુર અને કેરાના સીટો હાર્યા બાદ હવે બીજેપીએને ચિંતા પેઠી છે, જે અંતર્ગત પાર્ટી નેતાઓની મેરઠ કાર્યકાણીની બેઠકમાં ટી-20 ફોર્મ્યૂલા આપી છે.
2/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13103444/BJP-Amit-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/5
![આ અભિયાન હેઠળ ધારાસભ્યોનો પોતાના વિધાનસભા વિસ્તારમાં અને સાંસદને પોતાના સંસદીય મતવિસ્તારમાં દરેક ગામમાં જઇને 20-20 ઘરોમાં જવાની અને તેમને ત્યાં ચા પીવાની રણનીતિ બનાવી છે. આનો સીધો અર્થ જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13103440/BJP-Amit-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અભિયાન હેઠળ ધારાસભ્યોનો પોતાના વિધાનસભા વિસ્તારમાં અને સાંસદને પોતાના સંસદીય મતવિસ્તારમાં દરેક ગામમાં જઇને 20-20 ઘરોમાં જવાની અને તેમને ત્યાં ચા પીવાની રણનીતિ બનાવી છે. આનો સીધો અર્થ જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે.
4/5
![અમિત શાહે રવિવારે સાંસદો અને ધારાસભ્યોની સાથે બંધ રૂમમાં બેઠક કરી, તેમા તેમને કહ્યું કે, નેતાઓ પોતાના મતવિસ્તારમાં જાઓ અને લોકોને સરકારી યોજનાઓ વિશે માહિતી આપો. આ માટે તમારે તમારા વિસ્તારના પ્રત્યેક ગામમાં જવું પડશે અનને ઓછામાં ઓછા 20 ઘરોમાં જઇને ચા પીવી પડશે, આ ફોર્મ્યૂલાને ટી-20 નામ આપવામાં આવ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13103436/BJP-Amit-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત શાહે રવિવારે સાંસદો અને ધારાસભ્યોની સાથે બંધ રૂમમાં બેઠક કરી, તેમા તેમને કહ્યું કે, નેતાઓ પોતાના મતવિસ્તારમાં જાઓ અને લોકોને સરકારી યોજનાઓ વિશે માહિતી આપો. આ માટે તમારે તમારા વિસ્તારના પ્રત્યેક ગામમાં જવું પડશે અનને ઓછામાં ઓછા 20 ઘરોમાં જઇને ચા પીવી પડશે, આ ફોર્મ્યૂલાને ટી-20 નામ આપવામાં આવ્યું છે.
5/5
![નવી દિલ્હીઃ ભાજપે 2019ની લોકસભા ચૂંટણી જીતવા આ વખતે નવી ફોર્મ્યૂલા અપનાવી છે. ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રમાં એનડીએની સરકાર યથાવત રાખવા માટે મેરઠમાં થયેલી પ્રદેશ કાર્યકારીણીની બેઠકમાં પાર્ટી નેતાઓને ટી-20 ફોર્મ્યૂલા આપી દીધી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13103433/BJP-Amit-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભાજપે 2019ની લોકસભા ચૂંટણી જીતવા આ વખતે નવી ફોર્મ્યૂલા અપનાવી છે. ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રમાં એનડીએની સરકાર યથાવત રાખવા માટે મેરઠમાં થયેલી પ્રદેશ કાર્યકારીણીની બેઠકમાં પાર્ટી નેતાઓને ટી-20 ફોર્મ્યૂલા આપી દીધી છે.
Published at : 13 Aug 2018 10:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)