શોધખોળ કરો

આર્મી વેલફેર ફંડમાં 5 કરોડ જમા કરાવશે કરણ જૌહર, જાણો બે મહિનામાં તેમાં કેટલી રકમ થઈ જમા

1/4
શનિવારે આ ફંડ એવા સમયે ચર્ચામાં આવ્યું જ્યારે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે, પાકિસ્તાની કલાકારોને પોતાની ફિલ્મમાં લેનાર ફિલ્મ પ્રોડ્યુસર્સે પેનલ્ટી તરીકે પાંચ કરોડ રૂપિયા આપવા પડશે. આ રકમ આર્મી વેલફેર ફંડમાં જશે. પોતાની ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને લેવાને કારણે કરણ જૌહરે પણ આમ કરવાનું હતું. જોકે બીજા જ દિવસે આર્મીએ તેના પર નારાજગી દર્શાવી હતી. આર્મી અધિકારીઓએ કહ્યું કે, આર્મીને રાજનીતિમાં ઢસેડો, અમે સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલ ફંડ જ લઈએ છીએ, કોઈ જરબદસ્તી આપવામાં આવેલ નહીં.
શનિવારે આ ફંડ એવા સમયે ચર્ચામાં આવ્યું જ્યારે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે, પાકિસ્તાની કલાકારોને પોતાની ફિલ્મમાં લેનાર ફિલ્મ પ્રોડ્યુસર્સે પેનલ્ટી તરીકે પાંચ કરોડ રૂપિયા આપવા પડશે. આ રકમ આર્મી વેલફેર ફંડમાં જશે. પોતાની ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને લેવાને કારણે કરણ જૌહરે પણ આમ કરવાનું હતું. જોકે બીજા જ દિવસે આર્મીએ તેના પર નારાજગી દર્શાવી હતી. આર્મી અધિકારીઓએ કહ્યું કે, આર્મીને રાજનીતિમાં ઢસેડો, અમે સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલ ફંડ જ લઈએ છીએ, કોઈ જરબદસ્તી આપવામાં આવેલ નહીં.
2/4
સરકારી સૂત્રોનું માનીએ તો આર્મીના આ વેલફેર ફંડ એકાઉન્ટમાં ઓગસ્ટ મહિનાની મધ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું અને વિતેલા સપ્તાહ સુધી સમગ્ર દેશમાંથી તેમાં 1.4 કરોડ રૂપિયા જમા થયા છે. આર્મી વેલફેર ફંડ બેટલ કેઝ્યુએલિટીઝ નામના આ ફંડને રક્ષા પ્રધાન મનોહર પર્રીકરના આદેશ પર શરૂ કરવામાં આવ્યું હતું.
સરકારી સૂત્રોનું માનીએ તો આર્મીના આ વેલફેર ફંડ એકાઉન્ટમાં ઓગસ્ટ મહિનાની મધ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું અને વિતેલા સપ્તાહ સુધી સમગ્ર દેશમાંથી તેમાં 1.4 કરોડ રૂપિયા જમા થયા છે. આર્મી વેલફેર ફંડ બેટલ કેઝ્યુએલિટીઝ નામના આ ફંડને રક્ષા પ્રધાન મનોહર પર્રીકરના આદેશ પર શરૂ કરવામાં આવ્યું હતું.
3/4
સંરક્ષણ પ્રધાનનું કહેવું હતું કે, ઘણીબધી સંસ્થાઓ અને લોકોએ સરહદ પર શહીદ થયેલ જવાનોના પરિવારને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના માટે આ ફંડની શરૂઆત કરવામાં આવી. આર્મી વેલફેર ફંડ બેટલ કેઝ્યુએલિટીઝમાં કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિ દાન આપી શકે છે, જોકે તેનું મેનેજમેન્ટ આર્મી જ જોવે છે. ફંડમાં મળનારી રકમ શહીદોના પરિવારને સરકાર દ્વારા નક્કી રકમ કરતાં અલગ હોય છે.
સંરક્ષણ પ્રધાનનું કહેવું હતું કે, ઘણીબધી સંસ્થાઓ અને લોકોએ સરહદ પર શહીદ થયેલ જવાનોના પરિવારને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના માટે આ ફંડની શરૂઆત કરવામાં આવી. આર્મી વેલફેર ફંડ બેટલ કેઝ્યુએલિટીઝમાં કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિ દાન આપી શકે છે, જોકે તેનું મેનેજમેન્ટ આર્મી જ જોવે છે. ફંડમાં મળનારી રકમ શહીદોના પરિવારને સરકાર દ્વારા નક્કી રકમ કરતાં અલગ હોય છે.
4/4
મુંબઈઃ કરણ જૌહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'ને કોઈપણ વિરોધ વગર રિલીઝ થવા દેવા બદલ આર્મી વેલફેર ફંડમાં 5 કરોડ રૂપિયા આપવાની શરત રાખી છે. જોકે આર્મી તરફતી આ રૂપિયા ન લેવાની વાત કહેવામાં આવી છે. જ્યારે એક અહેવાલ અનુસાર જે એકાઉન્ટમાં કરણ જૌહરને 5 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે તેમાં બે મહિનામાં માત્ર 1.5 કરોડ રૂપિયા પણ જમા નથી થયા.
મુંબઈઃ કરણ જૌહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'ને કોઈપણ વિરોધ વગર રિલીઝ થવા દેવા બદલ આર્મી વેલફેર ફંડમાં 5 કરોડ રૂપિયા આપવાની શરત રાખી છે. જોકે આર્મી તરફતી આ રૂપિયા ન લેવાની વાત કહેવામાં આવી છે. જ્યારે એક અહેવાલ અનુસાર જે એકાઉન્ટમાં કરણ જૌહરને 5 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે તેમાં બે મહિનામાં માત્ર 1.5 કરોડ રૂપિયા પણ જમા નથી થયા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget