શોધખોળ કરો
UIDAI અત્યાર સુધી 81 લાખ આધાર નંબર કર્યા ડીએક્ટિવી, જાણો સરકારે શું કારણ આપ્યું
1/6

નવી દિલ્હીઃ ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) એ અત્યાર સુધી અંદાજે 81 લાખ આધાર નંબર ડીએક્ટિવ કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી પીપી ચૌધરીએ રાજ્ય સભામાં આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે, UIDAIએ રાજ્ય, વર્ષ અને કારણની કોઈ વિસ્તૃત જાણકારી આપી નથી.
2/6

જો તમારું આધાર કાર્ડ ઈનએક્ટિવ છે, તો પછી તમારી નજીકના રેજિસ્ટ્રેશન કેન્દ્રમાં જવું પડશે અને તમારા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ લઈ જવાના રહેશે. ત્યાં, તમારે આધાર ફોર્મ ભરવું પડશે. ફરી એકવખત તમારી બાયોમેટ્રિક ડિટેલ્સ આપવી પડશે. તેના વેરિફિકેશન બાદ તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે. તેના અપડેશન માટે તમારે 25 રૂપિયા ચૂકવવાના રહેશે. આ પ્રક્રિયા દરમિયાન તમારે તમારો મોબાઈલ નંબર નોંધાવવો જરૂરી રહેશે. આ તમે ઓનલાઈન કે પોસ્ટ દ્વારા નહીં કરી શકો.
Published at : 12 Aug 2017 10:28 AM (IST)
Tags :
Aadhaar NumberView More























