શોધખોળ કરો
આસારામ બળાત્કાર કેસઃ આસારામને આજીવન જેલની સજા, શરદ-શિલ્પીને 20-20 વર્ષની જેલ
1/5

જોધપુરઃ ઉત્તર પ્રદેશની સગીર છોકરીને હવસનો શિકાર બનાવીને તેનું જાતિય શોષણ કરવાના કેસમાં જોધપુરની કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. તેની સાથે શરદ અને શિલ્પીને પણ દોષી ઠેરવ્યા છે. કોર્ટના આ ચુકાદાથી ખળભળાટ મચી ગયો છે. કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી છે. પાંચમાંથી બે આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે.
2/5

તે સાથે 225 દસ્તાવેજ જાહેર કર્યા હતા. એસસી-એસટી કોર્ટમાં 7 એપ્રિલે દલીલો પૂરી થઈ ગઈ છે અને કોર્ટ હવે 25 એપ્રિલે સજાની સુનાવણી કરશે. પોલીસની ચાર્જશીટમાં આસારામે સગીર છોકરીને સમર્પિત કરીને યૌન શોષણ કર્યો હોવાના દોષિત માનવામાં આવે છે તેવી રજૂઆત કરાઈ હતી. કોર્ટે આ વાત માની છે.
Published at : 25 Apr 2018 02:35 PM (IST)
View More





















