શોધખોળ કરો

અટલ બિહારી વાજપેયીને PM મોદી, સોનિયા ગાંધી, અડવાણી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલી

1/5
નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે 93 વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં પાંચ વાગ્યે પાંચ મીનીટે અંતિમ શ્વાસ લીધા હતા. અટલજીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવી દેવામાં આવ્યો છે, આજ રાત્રે પાર્થિવ દેહ તેમના ઘરે રહેશે. હાલમાં દેશભરના નેતાઓ તેમના ઘરે આવી રહ્યાં છે. તેવામાં પીએમ નરેન્દ્ર મોદી અને અડવાણીએ અટલજીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા.
નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે 93 વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં પાંચ વાગ્યે પાંચ મીનીટે અંતિમ શ્વાસ લીધા હતા. અટલજીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવી દેવામાં આવ્યો છે, આજ રાત્રે પાર્થિવ દેહ તેમના ઘરે રહેશે. હાલમાં દેશભરના નેતાઓ તેમના ઘરે આવી રહ્યાં છે. તેવામાં પીએમ નરેન્દ્ર મોદી અને અડવાણીએ અટલજીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા.
2/5
સોનિયા ગાંધીએ અટલ આવાસ જઈને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે કહ્યું, હું શ્રીમાન અટલ બિહારી વાજપેયીના નિધનથી દુખી છું. વાજપેયી અમારા રાષ્ટ્રીય જીવનમાં એક વિશાળ વ્યક્તિ હતા. પોતાના સમગ્ર જીવનમાં તેઓ લોકતાંત્રિક મૂલ્યો માટે ઉભા હતા અને સંસદના રૂપમાં, એક કેબિનેટ મંત્રી અથવા ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં તેમણે પોતાના તમામ કાર્યોમાં આ પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું. તેઓ દેશભક્ત હતા, પરંતુ સૌથી ઉપર તેઓ એક મોટા દિલના અને મહાનતાની વાસ્તવિક ભાવના વાળા માણસ હતા. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી.
સોનિયા ગાંધીએ અટલ આવાસ જઈને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે કહ્યું, હું શ્રીમાન અટલ બિહારી વાજપેયીના નિધનથી દુખી છું. વાજપેયી અમારા રાષ્ટ્રીય જીવનમાં એક વિશાળ વ્યક્તિ હતા. પોતાના સમગ્ર જીવનમાં તેઓ લોકતાંત્રિક મૂલ્યો માટે ઉભા હતા અને સંસદના રૂપમાં, એક કેબિનેટ મંત્રી અથવા ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં તેમણે પોતાના તમામ કાર્યોમાં આ પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું. તેઓ દેશભક્ત હતા, પરંતુ સૌથી ઉપર તેઓ એક મોટા દિલના અને મહાનતાની વાસ્તવિક ભાવના વાળા માણસ હતા. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી.
3/5
અટલજીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવી દેવામાં આવ્યો છે, આજ રાત્રે પાર્થિવ દેહ તેમના ઘરે રહેશે. હાલમાં દેશભરના નેતાઓ તેમના ઘરે આવી રહ્યાં છે. તેવામાં પીએમ નરેન્દ્ર મોદી અને અડવાણીએ અટલજીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા. સરકાર તરફથી અટલજીના અવસાનના દુ:ખમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
અટલજીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવી દેવામાં આવ્યો છે, આજ રાત્રે પાર્થિવ દેહ તેમના ઘરે રહેશે. હાલમાં દેશભરના નેતાઓ તેમના ઘરે આવી રહ્યાં છે. તેવામાં પીએમ નરેન્દ્ર મોદી અને અડવાણીએ અટલજીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા. સરકાર તરફથી અટલજીના અવસાનના દુ:ખમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
4/5
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. અટલ બિહારી વાજપેયીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક અને યોગ ગુરૂ બાબા રામદેવે શ્રદ્ધાંજલી આપી હતી. અટલ આવાસ પર જઈને પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી. પીએમ મોદીએ કહ્યું, અટલજીનું ઓજસ્વી, તેજસ્વી અને યશસ્વી વ્યક્તિત્વ હંમેશા દેશવાસિયોનું માર્ગદર્શન કરતું રહેશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. અટલ બિહારી વાજપેયીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક અને યોગ ગુરૂ બાબા રામદેવે શ્રદ્ધાંજલી આપી હતી. અટલ આવાસ પર જઈને પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી. પીએમ મોદીએ કહ્યું, અટલજીનું ઓજસ્વી, તેજસ્વી અને યશસ્વી વ્યક્તિત્વ હંમેશા દેશવાસિયોનું માર્ગદર્શન કરતું રહેશે.
5/5
અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 93 વર્ષીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બીજેપીના વરિષ્ઠ નેતા હતા. તેમને 11 જૂને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. બુધવારે તેમની તબિયત અત્યંત નાજૂક થતા તેમના લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. વાજપેયીના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. અટલ બિહારી વાજપેયીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને લાલ કુષ્ણ અડવાણી સહિત ટોચના નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે.
અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 93 વર્ષીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બીજેપીના વરિષ્ઠ નેતા હતા. તેમને 11 જૂને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. બુધવારે તેમની તબિયત અત્યંત નાજૂક થતા તેમના લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. વાજપેયીના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. અટલ બિહારી વાજપેયીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને લાલ કુષ્ણ અડવાણી સહિત ટોચના નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget