શોધખોળ કરો

અટલ બિહારી વાજપેયીને PM મોદી, સોનિયા ગાંધી, અડવાણી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલી

1/5
નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે 93 વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં પાંચ વાગ્યે પાંચ મીનીટે અંતિમ શ્વાસ લીધા હતા. અટલજીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવી દેવામાં આવ્યો છે, આજ રાત્રે પાર્થિવ દેહ તેમના ઘરે રહેશે. હાલમાં દેશભરના નેતાઓ તેમના ઘરે આવી રહ્યાં છે. તેવામાં પીએમ નરેન્દ્ર મોદી અને અડવાણીએ અટલજીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા.
નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે 93 વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં પાંચ વાગ્યે પાંચ મીનીટે અંતિમ શ્વાસ લીધા હતા. અટલજીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવી દેવામાં આવ્યો છે, આજ રાત્રે પાર્થિવ દેહ તેમના ઘરે રહેશે. હાલમાં દેશભરના નેતાઓ તેમના ઘરે આવી રહ્યાં છે. તેવામાં પીએમ નરેન્દ્ર મોદી અને અડવાણીએ અટલજીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા.
2/5
સોનિયા ગાંધીએ અટલ આવાસ જઈને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે કહ્યું, હું શ્રીમાન અટલ બિહારી વાજપેયીના નિધનથી દુખી છું. વાજપેયી અમારા રાષ્ટ્રીય જીવનમાં એક વિશાળ વ્યક્તિ હતા. પોતાના સમગ્ર જીવનમાં તેઓ લોકતાંત્રિક મૂલ્યો માટે ઉભા હતા અને સંસદના રૂપમાં, એક કેબિનેટ મંત્રી અથવા ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં તેમણે પોતાના તમામ કાર્યોમાં આ પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું. તેઓ દેશભક્ત હતા, પરંતુ સૌથી ઉપર તેઓ એક મોટા દિલના અને મહાનતાની વાસ્તવિક ભાવના વાળા માણસ હતા. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી.
સોનિયા ગાંધીએ અટલ આવાસ જઈને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે કહ્યું, હું શ્રીમાન અટલ બિહારી વાજપેયીના નિધનથી દુખી છું. વાજપેયી અમારા રાષ્ટ્રીય જીવનમાં એક વિશાળ વ્યક્તિ હતા. પોતાના સમગ્ર જીવનમાં તેઓ લોકતાંત્રિક મૂલ્યો માટે ઉભા હતા અને સંસદના રૂપમાં, એક કેબિનેટ મંત્રી અથવા ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં તેમણે પોતાના તમામ કાર્યોમાં આ પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું. તેઓ દેશભક્ત હતા, પરંતુ સૌથી ઉપર તેઓ એક મોટા દિલના અને મહાનતાની વાસ્તવિક ભાવના વાળા માણસ હતા. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી.
3/5
અટલજીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવી દેવામાં આવ્યો છે, આજ રાત્રે પાર્થિવ દેહ તેમના ઘરે રહેશે. હાલમાં દેશભરના નેતાઓ તેમના ઘરે આવી રહ્યાં છે. તેવામાં પીએમ નરેન્દ્ર મોદી અને અડવાણીએ અટલજીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા. સરકાર તરફથી અટલજીના અવસાનના દુ:ખમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
અટલજીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવી દેવામાં આવ્યો છે, આજ રાત્રે પાર્થિવ દેહ તેમના ઘરે રહેશે. હાલમાં દેશભરના નેતાઓ તેમના ઘરે આવી રહ્યાં છે. તેવામાં પીએમ નરેન્દ્ર મોદી અને અડવાણીએ અટલજીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા. સરકાર તરફથી અટલજીના અવસાનના દુ:ખમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
4/5
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. અટલ બિહારી વાજપેયીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક અને યોગ ગુરૂ બાબા રામદેવે શ્રદ્ધાંજલી આપી હતી. અટલ આવાસ પર જઈને પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી. પીએમ મોદીએ કહ્યું, અટલજીનું ઓજસ્વી, તેજસ્વી અને યશસ્વી વ્યક્તિત્વ હંમેશા દેશવાસિયોનું માર્ગદર્શન કરતું રહેશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. અટલ બિહારી વાજપેયીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક અને યોગ ગુરૂ બાબા રામદેવે શ્રદ્ધાંજલી આપી હતી. અટલ આવાસ પર જઈને પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી. પીએમ મોદીએ કહ્યું, અટલજીનું ઓજસ્વી, તેજસ્વી અને યશસ્વી વ્યક્તિત્વ હંમેશા દેશવાસિયોનું માર્ગદર્શન કરતું રહેશે.
5/5
અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે  એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.  93 વર્ષીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બીજેપીના વરિષ્ઠ નેતા હતા.  તેમને 11 જૂને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. બુધવારે તેમની તબિયત અત્યંત નાજૂક થતા તેમના લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. વાજપેયીના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. અટલ બિહારી વાજપેયીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને લાલ કુષ્ણ અડવાણી સહિત ટોચના નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે.
અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 93 વર્ષીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બીજેપીના વરિષ્ઠ નેતા હતા. તેમને 11 જૂને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. બુધવારે તેમની તબિયત અત્યંત નાજૂક થતા તેમના લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. વાજપેયીના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. અટલ બિહારી વાજપેયીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને લાલ કુષ્ણ અડવાણી સહિત ટોચના નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget