શોધખોળ કરો

રાજીવની હત્યા વખતે વાજપેયીજીએ કહેલુઃ મેં મારો નાનો ભાઈ અને જીવનદાતા ગુમાવ્યો, રાજીવ ના હોત તો હું જીવતો ના હોત, જાણો કારણ

1/7
રાજીવે તેમને આ વાત કોઈને નહીં કહેવા પણ કહ્યું હતું. વાજપેયીજીએ આ વાત કોઈને ના કહી પણ રાજીવની હત્યા સમયે ભાવુક થઈને તેમણે આ રહસ્ય ખોલ્યું અને પોતે નાનો ભાઈ ગુમાવ્યો છે તેવું કહ્યું હતું. પછીથી આ માટે વાજપેયીએ રાજીવ ગાંધીનો જાહેરમાં આભાર પણ માન્યો હતો.
રાજીવે તેમને આ વાત કોઈને નહીં કહેવા પણ કહ્યું હતું. વાજપેયીજીએ આ વાત કોઈને ના કહી પણ રાજીવની હત્યા સમયે ભાવુક થઈને તેમણે આ રહસ્ય ખોલ્યું અને પોતે નાનો ભાઈ ગુમાવ્યો છે તેવું કહ્યું હતું. પછીથી આ માટે વાજપેયીએ રાજીવ ગાંધીનો જાહેરમાં આભાર પણ માન્યો હતો.
2/7
જો કે વાજપેયી પાસે અમેરિકા જઈને સારવાર કરાવવા માટે પૈસા ન હતા. તેના કારણે તેમના જીવને જોખમ ઉભું થઈ ગયેલું. એ વખતે વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા. રાજીવ ગાંધીને આ વાતની ખબર પડતાં રાજીવ તેમની ખબર પૂછવા તેમના ઘેર આવ્યા હતા.
જો કે વાજપેયી પાસે અમેરિકા જઈને સારવાર કરાવવા માટે પૈસા ન હતા. તેના કારણે તેમના જીવને જોખમ ઉભું થઈ ગયેલું. એ વખતે વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા. રાજીવ ગાંધીને આ વાતની ખબર પડતાં રાજીવ તેમની ખબર પૂછવા તેમના ઘેર આવ્યા હતા.
3/7
નવી દિલ્લીઃ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપીયેનું નિધન થયું તેના કારણે દેશભરમાં શોકનો માહોલ છે. વાજપેયીજીને સૌ પ્રેમથી યાદ કરે છે તેનું કારણ એ છે કે વાજપેયીજીમાં એ નિખાલસતા હતી કે, પોતાના રાજકીય વિરોધીઓએ કરેલી મદદને એ જાહેરમાં સ્વીકારતા અને તેમનો આભાર માનતા.
નવી દિલ્લીઃ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપીયેનું નિધન થયું તેના કારણે દેશભરમાં શોકનો માહોલ છે. વાજપેયીજીને સૌ પ્રેમથી યાદ કરે છે તેનું કારણ એ છે કે વાજપેયીજીમાં એ નિખાલસતા હતી કે, પોતાના રાજકીય વિરોધીઓએ કરેલી મદદને એ જાહેરમાં સ્વીકારતા અને તેમનો આભાર માનતા.
4/7
રાજીવે આ વચન પાળીને યુનાઈટેડ નેશન્સ જતા ભારતીય પ્રતિનિધીમંડળમાં વાજપેયીજીની પસંદગી કરી. વાજપેયી વિરોધ પક્ષમાં હોવા છતાં તેમની પસંદગી કરીને રાજીવે પોતાનું વચન પાળી બતાવ્યું અને વાજપેયીજીની અમેરિકામાં સારવાર પણ કરાવી હતી. રાજીવને વાજપેયીજીને બિમારીથી મુક્ત કરાવ્યા હતા.
રાજીવે આ વચન પાળીને યુનાઈટેડ નેશન્સ જતા ભારતીય પ્રતિનિધીમંડળમાં વાજપેયીજીની પસંદગી કરી. વાજપેયી વિરોધ પક્ષમાં હોવા છતાં તેમની પસંદગી કરીને રાજીવે પોતાનું વચન પાળી બતાવ્યું અને વાજપેયીજીની અમેરિકામાં સારવાર પણ કરાવી હતી. રાજીવને વાજપેયીજીને બિમારીથી મુક્ત કરાવ્યા હતા.
5/7
રાજીવે તેમને અમેરિકા જઈને સારવાર કરાવવાની સલાહ આપી પણ વાજપેયીજી પાસે પૈસા નહોતા. રાજીવ આ વાત સમજી ગયા ને તેમણે વચન આપ્યું કે, પોતે વાજપેયીજીને અમેરિકા મોકલશે. વાજપેયીજીને એ વાત પર બહુ ભરોસો નહોતો કેમ કે રાજકારણીઓ આવી વાતો કરીને ભૂલી જતા હોય છે.
રાજીવે તેમને અમેરિકા જઈને સારવાર કરાવવાની સલાહ આપી પણ વાજપેયીજી પાસે પૈસા નહોતા. રાજીવ આ વાત સમજી ગયા ને તેમણે વચન આપ્યું કે, પોતે વાજપેયીજીને અમેરિકા મોકલશે. વાજપેયીજીને એ વાત પર બહુ ભરોસો નહોતો કેમ કે રાજકારણીઓ આવી વાતો કરીને ભૂલી જતા હોય છે.
6/7
અટલ બિહારી વાજપેયીએ પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 1987થી મને કિડનીની તકલીફ હતી અને તેઓ બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. એ વખતે ભારતમાં મેડિકલ સારવાર બહુ સારી નહોતી તેથી ડોક્ટરે વાજપેયીને અમેરિકા જઈને સારવાર કરાવવાની સલાહ આપી.
અટલ બિહારી વાજપેયીએ પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 1987થી મને કિડનીની તકલીફ હતી અને તેઓ બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. એ વખતે ભારતમાં મેડિકલ સારવાર બહુ સારી નહોતી તેથી ડોક્ટરે વાજપેયીને અમેરિકા જઈને સારવાર કરાવવાની સલાહ આપી.
7/7
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 1991માં હત્યા થઈ એ વખતે વાજપેયીજી અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે રાજીવ ગાંધીને પોતાના નાના ભાઈ ગણાવ્યા હતા અને જાહેરમાં કહ્યું હતું કે, રાજીવ ગાંધી મારા જીવનદાતા છે. તેમના કારણે મારો બીજો જન્મ થયો. બાકી હું ક્યારનોય ગુજરી ગયો હોત.
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 1991માં હત્યા થઈ એ વખતે વાજપેયીજી અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે રાજીવ ગાંધીને પોતાના નાના ભાઈ ગણાવ્યા હતા અને જાહેરમાં કહ્યું હતું કે, રાજીવ ગાંધી મારા જીવનદાતા છે. તેમના કારણે મારો બીજો જન્મ થયો. બાકી હું ક્યારનોય ગુજરી ગયો હોત.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
Advertisement

વિડિઓઝ

Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં પોષણની કમી કેમ ?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
દિત્વાહ વાવાઝોડાનો કહેર,  85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
દિત્વાહ વાવાઝોડાનો કહેર, 85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
Embed widget