શોધખોળ કરો

રાજીવની હત્યા વખતે વાજપેયીજીએ કહેલુઃ મેં મારો નાનો ભાઈ અને જીવનદાતા ગુમાવ્યો, રાજીવ ના હોત તો હું જીવતો ના હોત, જાણો કારણ

1/7
રાજીવે તેમને આ વાત કોઈને નહીં કહેવા પણ કહ્યું હતું. વાજપેયીજીએ આ વાત કોઈને ના કહી પણ રાજીવની હત્યા સમયે ભાવુક થઈને તેમણે આ રહસ્ય ખોલ્યું અને પોતે નાનો ભાઈ ગુમાવ્યો છે તેવું કહ્યું હતું. પછીથી આ માટે વાજપેયીએ રાજીવ ગાંધીનો જાહેરમાં આભાર પણ માન્યો હતો.
રાજીવે તેમને આ વાત કોઈને નહીં કહેવા પણ કહ્યું હતું. વાજપેયીજીએ આ વાત કોઈને ના કહી પણ રાજીવની હત્યા સમયે ભાવુક થઈને તેમણે આ રહસ્ય ખોલ્યું અને પોતે નાનો ભાઈ ગુમાવ્યો છે તેવું કહ્યું હતું. પછીથી આ માટે વાજપેયીએ રાજીવ ગાંધીનો જાહેરમાં આભાર પણ માન્યો હતો.
2/7
જો કે વાજપેયી પાસે અમેરિકા જઈને સારવાર કરાવવા માટે પૈસા ન હતા. તેના કારણે તેમના જીવને જોખમ ઉભું થઈ ગયેલું. એ વખતે વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા. રાજીવ ગાંધીને આ વાતની ખબર પડતાં રાજીવ તેમની ખબર પૂછવા તેમના ઘેર આવ્યા હતા.
જો કે વાજપેયી પાસે અમેરિકા જઈને સારવાર કરાવવા માટે પૈસા ન હતા. તેના કારણે તેમના જીવને જોખમ ઉભું થઈ ગયેલું. એ વખતે વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા. રાજીવ ગાંધીને આ વાતની ખબર પડતાં રાજીવ તેમની ખબર પૂછવા તેમના ઘેર આવ્યા હતા.
3/7
નવી દિલ્લીઃ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપીયેનું નિધન થયું તેના કારણે દેશભરમાં શોકનો માહોલ છે. વાજપેયીજીને સૌ પ્રેમથી યાદ કરે છે તેનું કારણ એ છે કે વાજપેયીજીમાં એ નિખાલસતા હતી કે, પોતાના રાજકીય વિરોધીઓએ કરેલી મદદને એ જાહેરમાં સ્વીકારતા અને તેમનો આભાર માનતા.
નવી દિલ્લીઃ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપીયેનું નિધન થયું તેના કારણે દેશભરમાં શોકનો માહોલ છે. વાજપેયીજીને સૌ પ્રેમથી યાદ કરે છે તેનું કારણ એ છે કે વાજપેયીજીમાં એ નિખાલસતા હતી કે, પોતાના રાજકીય વિરોધીઓએ કરેલી મદદને એ જાહેરમાં સ્વીકારતા અને તેમનો આભાર માનતા.
4/7
રાજીવે આ વચન પાળીને યુનાઈટેડ નેશન્સ જતા ભારતીય પ્રતિનિધીમંડળમાં વાજપેયીજીની પસંદગી કરી. વાજપેયી વિરોધ પક્ષમાં હોવા છતાં તેમની પસંદગી કરીને રાજીવે પોતાનું વચન પાળી બતાવ્યું અને વાજપેયીજીની અમેરિકામાં સારવાર પણ કરાવી હતી. રાજીવને વાજપેયીજીને બિમારીથી મુક્ત કરાવ્યા હતા.
રાજીવે આ વચન પાળીને યુનાઈટેડ નેશન્સ જતા ભારતીય પ્રતિનિધીમંડળમાં વાજપેયીજીની પસંદગી કરી. વાજપેયી વિરોધ પક્ષમાં હોવા છતાં તેમની પસંદગી કરીને રાજીવે પોતાનું વચન પાળી બતાવ્યું અને વાજપેયીજીની અમેરિકામાં સારવાર પણ કરાવી હતી. રાજીવને વાજપેયીજીને બિમારીથી મુક્ત કરાવ્યા હતા.
5/7
રાજીવે તેમને અમેરિકા જઈને સારવાર કરાવવાની સલાહ આપી પણ વાજપેયીજી પાસે પૈસા નહોતા. રાજીવ આ વાત સમજી ગયા ને તેમણે વચન આપ્યું કે, પોતે વાજપેયીજીને અમેરિકા મોકલશે. વાજપેયીજીને એ વાત પર બહુ ભરોસો નહોતો કેમ કે રાજકારણીઓ આવી વાતો કરીને ભૂલી જતા હોય છે.
રાજીવે તેમને અમેરિકા જઈને સારવાર કરાવવાની સલાહ આપી પણ વાજપેયીજી પાસે પૈસા નહોતા. રાજીવ આ વાત સમજી ગયા ને તેમણે વચન આપ્યું કે, પોતે વાજપેયીજીને અમેરિકા મોકલશે. વાજપેયીજીને એ વાત પર બહુ ભરોસો નહોતો કેમ કે રાજકારણીઓ આવી વાતો કરીને ભૂલી જતા હોય છે.
6/7
અટલ બિહારી વાજપેયીએ પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 1987થી મને કિડનીની તકલીફ હતી અને તેઓ બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. એ વખતે ભારતમાં મેડિકલ સારવાર બહુ સારી નહોતી તેથી ડોક્ટરે વાજપેયીને અમેરિકા જઈને સારવાર કરાવવાની સલાહ આપી.
અટલ બિહારી વાજપેયીએ પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 1987થી મને કિડનીની તકલીફ હતી અને તેઓ બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. એ વખતે ભારતમાં મેડિકલ સારવાર બહુ સારી નહોતી તેથી ડોક્ટરે વાજપેયીને અમેરિકા જઈને સારવાર કરાવવાની સલાહ આપી.
7/7
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 1991માં હત્યા થઈ એ વખતે વાજપેયીજી અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે રાજીવ ગાંધીને પોતાના નાના ભાઈ ગણાવ્યા હતા અને જાહેરમાં કહ્યું હતું કે, રાજીવ ગાંધી મારા જીવનદાતા છે. તેમના કારણે મારો બીજો જન્મ થયો. બાકી હું ક્યારનોય ગુજરી ગયો હોત.
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 1991માં હત્યા થઈ એ વખતે વાજપેયીજી અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે રાજીવ ગાંધીને પોતાના નાના ભાઈ ગણાવ્યા હતા અને જાહેરમાં કહ્યું હતું કે, રાજીવ ગાંધી મારા જીવનદાતા છે. તેમના કારણે મારો બીજો જન્મ થયો. બાકી હું ક્યારનોય ગુજરી ગયો હોત.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget