શોધખોળ કરો

દેશભરમાં આજે બેંક કર્મચારીઓની હડતાળ, ગુજરાતના 60 હજારથી વધુ કર્મચારીઓ જોડાશે

1/4
નવા વર્ષની શરૂઆત પહેલા જ બેંકો બંધ રહેવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવા વર્ષની શરૂઆત પહેલા જ બેંકો બંધ રહેવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
2/4
નવી દિલ્હીઃ છેલ્લા એક સપ્તાહથી દેશભરમાં બેંકિંગ સેવા ઘણી પ્રભાવિત થઈ છે. 5 દિવસમાં એક વખત બેંક ખુલ્યા બાદ આજે ફરીથી દેશની બેંકો બંધ રહેશે. બેંકોના નવ યુનિયન દ્વારા આજે હડતાળની પાડવામાં આવી છે. જેના કારણે આમ આદમીને ઘણી પરેશાની થઈ રહી છે. દેશના આશરે 10 લાખ બેંક કર્મચારીઓ આજે હળતાર પર રહેશે.
નવી દિલ્હીઃ છેલ્લા એક સપ્તાહથી દેશભરમાં બેંકિંગ સેવા ઘણી પ્રભાવિત થઈ છે. 5 દિવસમાં એક વખત બેંક ખુલ્યા બાદ આજે ફરીથી દેશની બેંકો બંધ રહેશે. બેંકોના નવ યુનિયન દ્વારા આજે હડતાળની પાડવામાં આવી છે. જેના કારણે આમ આદમીને ઘણી પરેશાની થઈ રહી છે. દેશના આશરે 10 લાખ બેંક કર્મચારીઓ આજે હળતાર પર રહેશે.
3/4
દેશની 3 રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જરના વિરોધને લઇને બુધવારે સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. ગુજરાતના 60 હજારથી વધુ કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાશે. બુધવારે સવારે બેંકોના મર્જરમાં વિરોધમાં સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી બેરોજગારી વકરશે તેવી ભીતિ બેંકકર્મચારીઓને છે. સાથે જ સૌથી વધુ નુકસાન ગ્રાહકોને પહોંચશે તેવો પણ અંદાજ લગાવાઇ રહ્યો છે.
દેશની 3 રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જરના વિરોધને લઇને બુધવારે સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. ગુજરાતના 60 હજારથી વધુ કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાશે. બુધવારે સવારે બેંકોના મર્જરમાં વિરોધમાં સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી બેરોજગારી વકરશે તેવી ભીતિ બેંકકર્મચારીઓને છે. સાથે જ સૌથી વધુ નુકસાન ગ્રાહકોને પહોંચશે તેવો પણ અંદાજ લગાવાઇ રહ્યો છે.
4/4
દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાનું મર્જર થવાથી 900 થી વધુ શાખાઓ બંધ થશે. જેમાં સૌથી વધુ શાખાઓ ગુજરાતમાં 500 જેટલી છે. જેના કારણે બેંકોના ગ્રાહકોને સીધું નુકસાન થશે. તેવી સ્થિતિમાં સરકારના આ નિર્ણય સામે તમામ બેંક કર્મચારીઓ અને સંગઠનો હડતાળ પર ઉતર્યા છે. સરકારના આ પગલાનો તેઓ વિરોધ કરી રહ્યા છે અને એટલા માટે જ એક દિવસની પ્રતિક હડતાળ પણ કરવામાં આવશે.
દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાનું મર્જર થવાથી 900 થી વધુ શાખાઓ બંધ થશે. જેમાં સૌથી વધુ શાખાઓ ગુજરાતમાં 500 જેટલી છે. જેના કારણે બેંકોના ગ્રાહકોને સીધું નુકસાન થશે. તેવી સ્થિતિમાં સરકારના આ નિર્ણય સામે તમામ બેંક કર્મચારીઓ અને સંગઠનો હડતાળ પર ઉતર્યા છે. સરકારના આ પગલાનો તેઓ વિરોધ કરી રહ્યા છે અને એટલા માટે જ એક દિવસની પ્રતિક હડતાળ પણ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget