શોધખોળ કરો
500 અને 1000ની નોટ રદ થવાથી સરકારી કર્મચારીઓમાં સરકારે સામે કેમ ધૂંધવાટ છે ? જાણો રસપ્રદ કારણ
1/6

જો કે હવે 500 અને 1000 રૂપિયાની નોટોથી છૂટકારો મેળવવા મોટી સંખ્યામાં પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓ સિવિલ સેન્ટરમાં ઊમટી રહ્યા છે..નોટો રદ કરવાના નિર્ણયના પગલે સરકારને જંગી આવક થઈ છે અને જૂનો કર તો મળી રહ્યો છે જ પણ સાથે સાથે લોકો જૂની નોટોથી છૂટકારો મેળવવા એડવાન્સ ટેક્સ પણ ચૂકવી રહ્યા છે.
2/6

સામાન્ય રીતે પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરવાનું લોકો ટાળે છે. લાઈટ બિલ ભરવામાં વિલંબ થાય તો વીજ કનેકશન કપાઈ જવાની બીક લાગે છે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હજારો રૂપિયાના પ્રોપર્ટી ટેક્સના બાકીદારોના ઘર કે ઓફિસના પણ પાણી-ગટરના કનેકશન કાપતું ન હોઈ પ્રોપર્ટી ટેક્સના કરચોરોનું પ્રમાણ વધુ છે.
Published at : 13 Nov 2016 01:32 PM (IST)
View More





















