શોધખોળ કરો
પત્ની સાથે થઈ હતી ભય્યૂજી મહારાજની તકરાર, સુસાઈડ પહેલા આ રીતે વીત્યો હતો અંતિમ કલાક
1/9

ભય્યૂજી મહારાજના મોદીથી લઈ અનેક ટોચના રાજકારણીઓ સાથે સંબંધ હતા.
2/9

પોલીસ તપાસમાં એવી વાત પણ સામે આવી છે કે ભય્યૂજી મહારાજના બીજા લગ્નની કુહૂને ખબર નહોતી. તે લગ્નમાં પણ નહોતી ગઈ. લગ્ન અંગેની ખબર પડ્યા બાદ કુહૂએ ઘરમાં ઝઘડો પણ કર્યો હતો.
Published at : 13 Jun 2018 09:09 AM (IST)
View More





















