શોધખોળ કરો
યુવાઓ માટે PM મોદીને મળવાની ઉત્તમ તક, જાણો કેવી રીતે મળશે તક
1/5

આઈઆરસીટીસીના અંતર્ગત આદર્શ વાક્ય સૂચન સ્પર્ધાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આ સ્પર્ધાના વિજેતાને 50 હજારનું રોકડ ઈનામ આપવામાં આવશે.
2/5

આઈઆરસીટીસી અંતર્ગત લોગો અને પંચલાઈન બનાવવાની સ્પર્ધાની છેલ્લી તારીખ 26 માર્ચ છે. તેમાં વિજેતાઓને 75 હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર મળશે.
Published at : 10 Mar 2018 08:55 AM (IST)
View More























