શોધખોળ કરો

આધ્યાત્મિક ગુરુ ભય્યૂજી મહારાજ પંચમહાભૂતમાં વિલીન, પુત્રી કુહુએ મુખાગ્નિ આપી

1/9
2/9
સૌથી પહેલા આધ્યાત્મિક ગુરૂ ભય્યૂજી મહારાજની અંતિમ યાત્રા તેમના સર્વોદય આશ્રમથી રવાના થઈ. ફુલોથી શણગારેલા વાહનમાં ભય્યૂજી મહારાજના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલે, ધારાસભ્ય રમેશ મેંદોલા, મહેન્દ્ર હાર્ડિયા, અલવરના ધારાસભ્ય નરેન્દ્ર શર્મા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઓએસડી શ્રીકાંત, મધ્યપ્રદેશ સરકારમાં દરજ્જો મેળવનાર મંત્રી કોમ્પ્યુટર બાબા, કોંગ્રેસ નેતા શોભા ઓઝા, ઈન્દોરની મહાપૌર માલિની ગૌડ, કલેકટર નિશાંત વરવડે અને DIG હરીનારાયણાચારી મિશ્રાએ ભય્યૂજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
સૌથી પહેલા આધ્યાત્મિક ગુરૂ ભય્યૂજી મહારાજની અંતિમ યાત્રા તેમના સર્વોદય આશ્રમથી રવાના થઈ. ફુલોથી શણગારેલા વાહનમાં ભય્યૂજી મહારાજના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલે, ધારાસભ્ય રમેશ મેંદોલા, મહેન્દ્ર હાર્ડિયા, અલવરના ધારાસભ્ય નરેન્દ્ર શર્મા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઓએસડી શ્રીકાંત, મધ્યપ્રદેશ સરકારમાં દરજ્જો મેળવનાર મંત્રી કોમ્પ્યુટર બાબા, કોંગ્રેસ નેતા શોભા ઓઝા, ઈન્દોરની મહાપૌર માલિની ગૌડ, કલેકટર નિશાંત વરવડે અને DIG હરીનારાયણાચારી મિશ્રાએ ભય્યૂજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
3/9
નોંધનીય છે કે, સંત અને આધ્યાત્મિક ગુરુ ભય્યૂજી મહારાજે મંગળવારે પોતાના ખાંડવા રોડ સ્થિત નિવાસ સ્થાને પોતાની રિવૉલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, તાત્કાલિક તેમને હૉસ્પીટલમા લઇ જવામાં આવ્યા હતા પણ ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મોત પાછળ પારિવારિક કલહ જવાબદાર હોવાની વાત સામે આવી છે.
નોંધનીય છે કે, સંત અને આધ્યાત્મિક ગુરુ ભય્યૂજી મહારાજે મંગળવારે પોતાના ખાંડવા રોડ સ્થિત નિવાસ સ્થાને પોતાની રિવૉલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, તાત્કાલિક તેમને હૉસ્પીટલમા લઇ જવામાં આવ્યા હતા પણ ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મોત પાછળ પારિવારિક કલહ જવાબદાર હોવાની વાત સામે આવી છે.
4/9
5/9
6/9
આ ઉપરાંત પોલીસને બીજી એક સુસાઇડ નૉટ પણ મળી આવી જેમાં તેમને બધી સંપતિ સેવક વિનાયકના નામે કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં લખ્યું હતું કે, વિનાયક પર ટ્રસ્ટ કરુ છું, એટલા માટે તેને આ બધી જવાબદારી આપીને જઇ રહ્યો છું અને આ હુ કોઇપણ જાતના દબાણ વિના લખી રહ્યો છું. જ્યારે ભય્યૂજીએ પોતાની જાતને ગોળી મારી ત્યારે વિનાયક પણ ઘરે જ હાજર હતો.
આ ઉપરાંત પોલીસને બીજી એક સુસાઇડ નૉટ પણ મળી આવી જેમાં તેમને બધી સંપતિ સેવક વિનાયકના નામે કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં લખ્યું હતું કે, વિનાયક પર ટ્રસ્ટ કરુ છું, એટલા માટે તેને આ બધી જવાબદારી આપીને જઇ રહ્યો છું અને આ હુ કોઇપણ જાતના દબાણ વિના લખી રહ્યો છું. જ્યારે ભય્યૂજીએ પોતાની જાતને ગોળી મારી ત્યારે વિનાયક પણ ઘરે જ હાજર હતો.
7/9
મૃત્યુ બાદ તેમના રૂમમાંથી પોલીસને એક સુસાઇડ નૉટ મળી હતી. ડાયરીના એક નાના પેજ પર લખેલી આ સુસાઇડ નૉટથી ખબર પડે છે કે ભય્યૂજી મહારાજ કેટલાય દિવસોથી ખુબ તણાવમાં હતા, સ્સૂસાઇડ નૉટ અનુસાર, 'પરિવારની જવાબદારીને સંભાળવા માટે કોઇએ ત્યાં હોવું જોઇએ, હું ખુબજ પરેશાન થઇને તણાવની સાથે જઇ રહ્યો છું.'
મૃત્યુ બાદ તેમના રૂમમાંથી પોલીસને એક સુસાઇડ નૉટ મળી હતી. ડાયરીના એક નાના પેજ પર લખેલી આ સુસાઇડ નૉટથી ખબર પડે છે કે ભય્યૂજી મહારાજ કેટલાય દિવસોથી ખુબ તણાવમાં હતા, સ્સૂસાઇડ નૉટ અનુસાર, 'પરિવારની જવાબદારીને સંભાળવા માટે કોઇએ ત્યાં હોવું જોઇએ, હું ખુબજ પરેશાન થઇને તણાવની સાથે જઇ રહ્યો છું.'
8/9
ઇન્દોરઃ ભય્યૂજી મહારાજ આજે પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે, ભમોરી સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, તેમની પુત્રી કુહુએ તેમને મુખાગ્નિ આપી. આ પહેલા સવારે 9 વાગ્યાથી ભય્યૂજી મહારાજનો પાર્થિવ દેહ સૂર્યોદય આશ્રમમાં અનુયાયીઓ અને સમર્થકોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ભય્યૂજી મહારાજે ગઇકાલે બપોરે પોતાની જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
ઇન્દોરઃ ભય્યૂજી મહારાજ આજે પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે, ભમોરી સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, તેમની પુત્રી કુહુએ તેમને મુખાગ્નિ આપી. આ પહેલા સવારે 9 વાગ્યાથી ભય્યૂજી મહારાજનો પાર્થિવ દેહ સૂર્યોદય આશ્રમમાં અનુયાયીઓ અને સમર્થકોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ભય્યૂજી મહારાજે ગઇકાલે બપોરે પોતાની જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
9/9
ભય્યૂજી મહારાજના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કારમાં અનેક હસ્તીઓ ઉમટી પડી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે અને પંકજા મુંડે સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો સામેલ હતા.
ભય્યૂજી મહારાજના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કારમાં અનેક હસ્તીઓ ઉમટી પડી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે અને પંકજા મુંડે સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો સામેલ હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget