શોધખોળ કરો

ભૂપેન હજારિકાના પરિવારે ભારત રત્ન કેમ પરત કરવાની કરી જાહેરાત, જાણો વિગત

1/3
ભૂપેન હજારિકા, અસમના ગીતકાર, સંગીતકાર, ગાયક, કિવ અને ફિલ્મ નિર્માતા હતા. તેમણે રાષ્ટ્રીય સ્તર પર આસામ અને પૂર્વોત્તર ભારતના સંસ્કૃતિ અને લોક સંગીતને હિંદી સિનેમાના માધ્યમથી રજૂ કર્યું હતું. હજારિકાને 1975માં સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્તાક, સંગીત નાયક અકાદમી પુરસ્કાર 1987 પદ્મશ્રી 1977 અને પદ્મભૂષણ 2001માં મળ્યો હતો.
ભૂપેન હજારિકા, અસમના ગીતકાર, સંગીતકાર, ગાયક, કિવ અને ફિલ્મ નિર્માતા હતા. તેમણે રાષ્ટ્રીય સ્તર પર આસામ અને પૂર્વોત્તર ભારતના સંસ્કૃતિ અને લોક સંગીતને હિંદી સિનેમાના માધ્યમથી રજૂ કર્યું હતું. હજારિકાને 1975માં સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્તાક, સંગીત નાયક અકાદમી પુરસ્કાર 1987 પદ્મશ્રી 1977 અને પદ્મભૂષણ 2001માં મળ્યો હતો.
2/3
નાગરિક સંશોધન બીલ પર આસામમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન થઈ રહ્યું છે.  અત્યાર સુધીમાં સેંકડો પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જ ગુવાહાટી પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે જે સમ્માન ભૂપેન હજારિકાને પહેલા મળવાની જરૂર હતી, તે હવે મળ્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે નાગરિકતા કાયદાને લઈને કેટલાક લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે. કેંદ્ર સરકાર આસામ અને પૂર્વોત્તરના તમામ રાજ્યોની સાંસ્કૃતિ, ભાષા અને સંસાધનોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.
નાગરિક સંશોધન બીલ પર આસામમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં સેંકડો પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જ ગુવાહાટી પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે જે સમ્માન ભૂપેન હજારિકાને પહેલા મળવાની જરૂર હતી, તે હવે મળ્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે નાગરિકતા કાયદાને લઈને કેટલાક લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે. કેંદ્ર સરકાર આસામ અને પૂર્વોત્તરના તમામ રાજ્યોની સાંસ્કૃતિ, ભાષા અને સંસાધનોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.
3/3
નવી દિલ્હી: 25 જાન્યુઆરીએ દેશના સૌથી સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન ભૂપેન હજારિકાને આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કેંદ્ર સરકારે પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને પણ મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. બાદમાં હવે નાગરિકતા સંશોધન બીલના વિરોધમાં હાલમાં જ ભારત રત્નથી સમ્માનિત ભૂપેન હજારિકાના પરિવારે મોટો નિર્ણય કર્યો છે.  ભૂપેન હજારિકાના પરિવારે બીલના વિરોધમાં ભારત રત્ન સમ્માન પરત કર   વાનો નિર્ણય કર્યો છે. ભૂપેન હજારિકાને 25 જાન્યુઆરીના મોદી સરકારે દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: 25 જાન્યુઆરીએ દેશના સૌથી સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન ભૂપેન હજારિકાને આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કેંદ્ર સરકારે પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને પણ મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. બાદમાં હવે નાગરિકતા સંશોધન બીલના વિરોધમાં હાલમાં જ ભારત રત્નથી સમ્માનિત ભૂપેન હજારિકાના પરિવારે મોટો નિર્ણય કર્યો છે. ભૂપેન હજારિકાના પરિવારે બીલના વિરોધમાં ભારત રત્ન સમ્માન પરત કર વાનો નિર્ણય કર્યો છે. ભૂપેન હજારિકાને 25 જાન્યુઆરીના મોદી સરકારે દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Embed widget