શોધખોળ કરો
બિહારમાં પૂરના કહેરથી 304ના મોત, પીએમ મોદી કરશે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત
1/4

અધિકારિઓનું કહેવું છે કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના ઘેરામાં 7.34 લાખથી વધુ લોકોને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યાં છે. તેના સિવાય આ વિસ્તારમાં 11.346 રાહત શિબિર ખોલવામાં આવ્યા છે. જેમાં 3.27થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. 2,219 સમુહ રસોઈ ખોલવામાં આવી છે. અને બીજી તરફ નિતિશકુમાર દાવો કરે છે કે, પૂર પીડિતોને દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.
2/4

તેમણે કહ્યું કે જ્યાં વાહન અથવા હોડી નથી પહોંચી શકતી ત્યાં હેલીકોપ્ટરથી ખાવાનું સામાન નાખવામાં આવે છે. જ્યારે પૂર પ્રભાવિત વિસ્તારમાં પાણી ઉતરશે ત્યારબાદ પીડિતોને મહિના સુધીનું રાશન સહિત જરૂરિયાત સામગ્રી આપવામાં આવશે. ક્ષતિગ્રસ્ત મકાન બનાવવા અને પાકના નુકસાનની ભરપાઈ માટે સરકાર સહયોગ આપશે.
Published at : 22 Aug 2017 08:47 AM (IST)
View More























