શોધખોળ કરો

ભાજપના નેતા સ્વામીએ નરેન્દ્ર મોદીને ક્યા દેશ પર ક્યા સંજોગોમાં આક્રમણ કરી દેવાની સલાહ આપી ? જાણો વિગત

1/5
 ઉલ્લેખનીય છે કે ભારત અને માલદીવના સંબંધ યામીન દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લગાવામાં આવેલ ઇમરજન્સી બાદથી ખરાબ થયા છે. આ ઇમરજન્સી ત્યારે લાગી હતી જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં માલદીવની સુપ્રીમ કોર્ટે વિરોધી નેતાઓને છોડવાના આદેશ આપ્યા બાદ તો યામીન સરકારે તેને ફગાવતા સુપ્રીમ કોર્ટના જજોની પણ ધરપકડ કરાવતા વિરોધી નેતાઓ પર ફરીથી કેસ ચલાવાનો આદેશ આપ્યો અને તેની સાથે દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત અને માલદીવના સંબંધ યામીન દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લગાવામાં આવેલ ઇમરજન્સી બાદથી ખરાબ થયા છે. આ ઇમરજન્સી ત્યારે લાગી હતી જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં માલદીવની સુપ્રીમ કોર્ટે વિરોધી નેતાઓને છોડવાના આદેશ આપ્યા બાદ તો યામીન સરકારે તેને ફગાવતા સુપ્રીમ કોર્ટના જજોની પણ ધરપકડ કરાવતા વિરોધી નેતાઓ પર ફરીથી કેસ ચલાવાનો આદેશ આપ્યો અને તેની સાથે દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી.
2/5
 સુબ્રમણ્યમ સ્વામીના આ નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયના મુજબ આ સ્વામીનું અંગત નિવેદન છે. ભારત સરકારને તેમના નિવેદન સાથે કોઈ લેવા દેવા નથી. ભારત સરકાર કોઈ દેશના આંતરિક મુદ્દાઓમાં દખલગીરી નથી કરતું.
સુબ્રમણ્યમ સ્વામીના આ નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયના મુજબ આ સ્વામીનું અંગત નિવેદન છે. ભારત સરકારને તેમના નિવેદન સાથે કોઈ લેવા દેવા નથી. ભારત સરકાર કોઈ દેશના આંતરિક મુદ્દાઓમાં દખલગીરી નથી કરતું.
3/5
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ અને સ્વામી વચ્ચે બુધવારે કોલંબોમાં મુલાકાત થઈ હતી. જેમાં મોહમ્મદ નશીદે શંકા વ્યક્ત કરી હતી કે તેમના દેશમાં 23 સપ્ટેમ્બરે થનારી સામાન્ય ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન દ્વારા ગરબડ ઉભી કરવામાં આવે તેવી શક્યતા છે.
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ અને સ્વામી વચ્ચે બુધવારે કોલંબોમાં મુલાકાત થઈ હતી. જેમાં મોહમ્મદ નશીદે શંકા વ્યક્ત કરી હતી કે તેમના દેશમાં 23 સપ્ટેમ્બરે થનારી સામાન્ય ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન દ્વારા ગરબડ ઉભી કરવામાં આવે તેવી શક્યતા છે.
4/5
 નવી દિલ્હી: ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્મમ સ્વામી પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સ્વામી એક નિવેદનના કારણે ફરી એક વખત  વિવાદ થયો છે.
નવી દિલ્હી: ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્મમ સ્વામી પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સ્વામી એક નિવેદનના કારણે ફરી એક વખત વિવાદ થયો છે.
5/5
સુબ્રમણ્યમ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે જો માલદીવની ચૂંટણીમાં ગરબડ જણાય તો ભારતે તેના પર હુમલો કરવો જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીનુ કહેવું છે કે માલદીવમા પહેલેથી જ રહેતા ભારતીય નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આપણે આપણા નાગરિકોની રક્ષા માટે યોગ્ય પગલા ઉઠાવવા જોઈએ.
સુબ્રમણ્યમ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે જો માલદીવની ચૂંટણીમાં ગરબડ જણાય તો ભારતે તેના પર હુમલો કરવો જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીનુ કહેવું છે કે માલદીવમા પહેલેથી જ રહેતા ભારતીય નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આપણે આપણા નાગરિકોની રક્ષા માટે યોગ્ય પગલા ઉઠાવવા જોઈએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ, તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Embed widget