શોધખોળ કરો
મહારાષ્ટ્રઃ દહાણુમાં બોટ ઉંધી વળી, સેલ્ફી લેવાની ઘેલછા બની ચાર વિદ્યાર્થીઓના મોતનું કારણ
1/4

બોટ કેવી ડૂબી તે અંગે સ્થાનિક વહીવટીતંત્રએ કોઇ પુષ્ટી કરી નથી. સ્થાનિક લોકોએ કહ્યું કે, નાવમાં ક્ષમતા કરતા વધુ બાળકો સવાર હતા. જેને કારણે બોટનું બેલેન્સ બગડ્યુ હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બાળકોએ લાઇફ જેકેટ પણ પહેર્યા નહોતા.
2/4

પાલઘરના જિલ્લાધિકારી પ્રશાંત નારનવારેએ જણાવ્યું કે, આ બોટ પર સ્કૂલના બાળકો સવાર હતા. બોટ ડૂબ્યાના અહેવાલ મળતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક માછીમારોની મદદથી બાળકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
Published at : 13 Jan 2018 01:35 PM (IST)
Tags :
Gujarati NewsView More























