શોધખોળ કરો

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, ટેકાના ભાવમાં કર્યો વધારો

1/4
 ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 2008-09માં અનાજ કઠોળના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ.155નો વધારો કરવામાં આવ્યો હતો. ગત વર્ષે સામાન્ય ગ્રેડનાં ધાન્ય પાકોની એમએસપી 1,550 રૂપિયા પ્રતિ ક્વિંટલ હતી. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો ટેકાનાં ભાવોમાં છેલ્લા 10 વર્ષમાં આ સૌથી વધારે વધારો છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 2008-09માં અનાજ કઠોળના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ.155નો વધારો કરવામાં આવ્યો હતો. ગત વર્ષે સામાન્ય ગ્રેડનાં ધાન્ય પાકોની એમએસપી 1,550 રૂપિયા પ્રતિ ક્વિંટલ હતી. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો ટેકાનાં ભાવોમાં છેલ્લા 10 વર્ષમાં આ સૌથી વધારે વધારો છે.
2/4
 મોદી સરકારનો આ નિર્ણય હરિયાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતનાં ઘણા રાજ્યોને સીધી અસર થશે. આ રાજ્યોમાં ખેડૂતોની સંખ્યા વધારે છે અને લોકસભા સીટોની પણ. દેશનાં 12 કરોડ ખેડૂતોને આ નિર્ણયથી ફાયદો થશે. માર્કેટિંગ વર્ષ 2016- 17ના ખરીદીના આંકડાના પ્રમાણે પાકોના એમએસપી વધવાથી ખાદ્યની છૂટ પર 11 હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે.
મોદી સરકારનો આ નિર્ણય હરિયાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતનાં ઘણા રાજ્યોને સીધી અસર થશે. આ રાજ્યોમાં ખેડૂતોની સંખ્યા વધારે છે અને લોકસભા સીટોની પણ. દેશનાં 12 કરોડ ખેડૂતોને આ નિર્ણયથી ફાયદો થશે. માર્કેટિંગ વર્ષ 2016- 17ના ખરીદીના આંકડાના પ્રમાણે પાકોના એમએસપી વધવાથી ખાદ્યની છૂટ પર 11 હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે.
3/4
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ આજે 14 ખરીફ પાકોના એમએસપીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ આજે 14 ખરીફ પાકોના એમએસપીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
4/4
 નવી દિલ્હી: મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ખરીફ પાકોનાં ટેકાનાં ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ. 200 વધારીને રૂ.1,750 કર્યો છે. આજે કેબિનેટની બેઠકમાં પાકોની એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇઝ) વધારવાની મંજૂરી આપવામાં આવી છે.
નવી દિલ્હી: મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ખરીફ પાકોનાં ટેકાનાં ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ. 200 વધારીને રૂ.1,750 કર્યો છે. આજે કેબિનેટની બેઠકમાં પાકોની એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇઝ) વધારવાની મંજૂરી આપવામાં આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget