શોધખોળ કરો

છત્તીસગઢના સુકમામાં મોટો નક્સલી હુમલો, વિસ્ફોટ થતાં CRPFના આઠ જવાન શહીદ થયા

1/6
2/6
નોંધનીય છે કે, ગયા વર્ષે એપ્રિલમાં સુકમા જિલ્લામાં સીઆરપીએફ જવાનો પર મોટો નક્સલી હુમલો થયો હતો. આ હુમલામાં 25 જવાન શહીદ થયા હતા.
નોંધનીય છે કે, ગયા વર્ષે એપ્રિલમાં સુકમા જિલ્લામાં સીઆરપીએફ જવાનો પર મોટો નક્સલી હુમલો થયો હતો. આ હુમલામાં 25 જવાન શહીદ થયા હતા.
3/6
ગૃહમંત્રી રાજનાથ સિંહે બીજુ ટ્વીટ કરતાં કહ્યું કે, હું એ પરિવારો માટે શોક વ્યક્ત કરું છું જેમને એટેકમાં પોતાનાઓને ગુમાવ્યા, આ હુમલામાં ઘાયલ થયેલા જવાનોની જલ્દી રિક્વરી માટે ભગવાન પાસે પ્રાર્થના કરુ છું. આ આખી ઘટના પર નજર રાખવામાં આવી રહી છે. સીઆરપીએફ સુકમા ડીજી પાસેથી હું આ મામલે અંગે સતત માહિતી લેતો રહું છું.
ગૃહમંત્રી રાજનાથ સિંહે બીજુ ટ્વીટ કરતાં કહ્યું કે, હું એ પરિવારો માટે શોક વ્યક્ત કરું છું જેમને એટેકમાં પોતાનાઓને ગુમાવ્યા, આ હુમલામાં ઘાયલ થયેલા જવાનોની જલ્દી રિક્વરી માટે ભગવાન પાસે પ્રાર્થના કરુ છું. આ આખી ઘટના પર નજર રાખવામાં આવી રહી છે. સીઆરપીએફ સુકમા ડીજી પાસેથી હું આ મામલે અંગે સતત માહિતી લેતો રહું છું.
4/6
નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલિઓ અને સીઆરપીએફ જવાનો વચ્ચે અથડામણ થઇ, જે લગભગ 2 કલાક સુધી ચાલી અને આ અથડામણમાં અત્યાર સુધી આઠ સીઆરપીએફ જવાનો શહીદ થયાના સમાચાર મળી રહ્યાં છે. જોકે, હજુ સુધી પુરેપુરી માહિતી સામે નથી આવી શકી.
નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલિઓ અને સીઆરપીએફ જવાનો વચ્ચે અથડામણ થઇ, જે લગભગ 2 કલાક સુધી ચાલી અને આ અથડામણમાં અત્યાર સુધી આઠ સીઆરપીએફ જવાનો શહીદ થયાના સમાચાર મળી રહ્યાં છે. જોકે, હજુ સુધી પુરેપુરી માહિતી સામે નથી આવી શકી.
5/6
ગૃહમંત્રી રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું - 'છત્તીસગઢના સુકમામાં થયેલા આઇડી બ્લાસ્ટથી ખુબ દુઃખી છુ, હું એ જવાનોને નમન કરુ છું જેમને દેશની સેવા કરતા કરતાં પોતાનો જીવ આપી દીધો છે.'
ગૃહમંત્રી રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું - 'છત્તીસગઢના સુકમામાં થયેલા આઇડી બ્લાસ્ટથી ખુબ દુઃખી છુ, હું એ જવાનોને નમન કરુ છું જેમને દેશની સેવા કરતા કરતાં પોતાનો જીવ આપી દીધો છે.'
6/6
સ્પેશ્યલ ડીજી (એન્ટી નક્સલ ઓપરેશન) ડીએમ અવસ્થીએ જણાવ્યું કે, સીઆરપીએફની 212 બટાલિયનનું એક ગ્રુપ કિસ્ટારામના જંગલીય વિસ્તારમાં પેટ્રૉલિંગ માટે નીકળ્યું હતું તે સમયે તેમનું વાહન નક્સલીઓ દ્વારા પાથરવામાં આવેલા લેન્ડ માઇનની ઝપેટમાં આવી ગયું અને તેમાં વિસ્ફોટ થઇ ગયો. વધારોની ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. અત્યારે કોઇ ફાયરિંગ નથી થઇ રહ્યું.
સ્પેશ્યલ ડીજી (એન્ટી નક્સલ ઓપરેશન) ડીએમ અવસ્થીએ જણાવ્યું કે, સીઆરપીએફની 212 બટાલિયનનું એક ગ્રુપ કિસ્ટારામના જંગલીય વિસ્તારમાં પેટ્રૉલિંગ માટે નીકળ્યું હતું તે સમયે તેમનું વાહન નક્સલીઓ દ્વારા પાથરવામાં આવેલા લેન્ડ માઇનની ઝપેટમાં આવી ગયું અને તેમાં વિસ્ફોટ થઇ ગયો. વધારોની ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. અત્યારે કોઇ ફાયરિંગ નથી થઇ રહ્યું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget