શોધખોળ કરો
U-19 WC ફાઈનલ: રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાને જીતાડવા બનાવ્યા હતા આવા નિયમો, કેવા હતા નિયમો, જાણો વિગત
1/8

બીસીસીઆઈએ ખેલાડીઓને 20 લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી હતી જ્યારે કોચને 50 લાખ રૂપિયાના પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.
2/8

અંડર-19ના વર્લ્ડકપના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની જીત મેળવ્યા બાદ બીસીસીઆઈએ મોટી જાહેરાત કરી હતી. જેમાં ટીમના ખેલાડીઓ ઉપર રૂપિયાનો વરસાદ થયો હતો. માત્ર ખેલાડીઓ જ નહીં કોચ રાહુલ દ્રવિડ પર પણ રૂપિયાનો વરસાદ થયો હતો.
Published at : 03 Feb 2018 04:33 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















