શોધખોળ કરો
કોંગ્રેસે પહેલા RTIથી લીધી જાણકારી, બાદમાં કહ્યું- મનમોહન સિંહની માફી માંગે મોદી, જાણો શું છે મામલો
1/5

ખેડાએ કહ્યું, ‘તેઓ વિશ્વ સામે ભારતની કઈ પ્રકારની છબિ બનાવી રહ્યા છે. કોઈપણ દેશના વડાપ્રધાનના એક-એક શબ્દનું વિશ્લેષણ થાય છે. તેમણે દેશની માફી માંગવી જોઈએ. જો તેઓ માફી નહીં માંગે તો લોકતંત્ર માટે ગંભીર ખતરો હશે.
2/5

કોંગ્રેસે પ્રવક્તા પવન ખેડાને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી આરટીઆઈ અંતર્ગત એક જૂનના રોજ મળેલા જવાબનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, મોદીનું નિવેદન વિવિધ સ્ત્રોતોથી મળેલી અનૌપચારિક તથા ઔપચારિક સૂચનાઓ પર આધારિત હતું, કોઈ સત્તવાર માહિતી કે સૂચના મળી નહોતી.
Published at : 10 Jun 2018 09:59 AM (IST)
View More





















