શોધખોળ કરો

કોંગ્રેસે પહેલા RTIથી લીધી જાણકારી, બાદમાં કહ્યું- મનમોહન સિંહની માફી માંગે મોદી, જાણો શું છે મામલો

1/5
ખેડાએ કહ્યું, ‘તેઓ વિશ્વ સામે ભારતની કઈ પ્રકારની છબિ બનાવી રહ્યા છે. કોઈપણ દેશના વડાપ્રધાનના એક-એક શબ્દનું વિશ્લેષણ થાય છે. તેમણે દેશની માફી માંગવી જોઈએ. જો તેઓ માફી નહીં માંગે તો લોકતંત્ર માટે ગંભીર ખતરો હશે.
ખેડાએ કહ્યું, ‘તેઓ વિશ્વ સામે ભારતની કઈ પ્રકારની છબિ બનાવી રહ્યા છે. કોઈપણ દેશના વડાપ્રધાનના એક-એક શબ્દનું વિશ્લેષણ થાય છે. તેમણે દેશની માફી માંગવી જોઈએ. જો તેઓ માફી નહીં માંગે તો લોકતંત્ર માટે ગંભીર ખતરો હશે.
2/5
કોંગ્રેસે પ્રવક્તા પવન ખેડાને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી આરટીઆઈ અંતર્ગત એક જૂનના રોજ મળેલા જવાબનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, મોદીનું નિવેદન વિવિધ સ્ત્રોતોથી મળેલી અનૌપચારિક તથા ઔપચારિક સૂચનાઓ પર આધારિત હતું, કોઈ સત્તવાર માહિતી કે સૂચના મળી નહોતી.
કોંગ્રેસે પ્રવક્તા પવન ખેડાને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી આરટીઆઈ અંતર્ગત એક જૂનના રોજ મળેલા જવાબનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, મોદીનું નિવેદન વિવિધ સ્ત્રોતોથી મળેલી અનૌપચારિક તથા ઔપચારિક સૂચનાઓ પર આધારિત હતું, કોઈ સત્તવાર માહિતી કે સૂચના મળી નહોતી.
3/5
ખેડાએ મોદીની ટિકા કરતાં કહ્યું કે, ‘તેઓ ચૂંટાયેલા સભ્ય છે અને બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા છે. તેમ છતાં તેઓ બિનસત્તાવાર સ્ત્રોતોથી મળેલી જાણકારીના આધારે નિવેદન આપીને પાર્ટીને તુચ્છ લાભ અપાવવા પદની ગરિમા જાળવતા નથી.
ખેડાએ મોદીની ટિકા કરતાં કહ્યું કે, ‘તેઓ ચૂંટાયેલા સભ્ય છે અને બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા છે. તેમ છતાં તેઓ બિનસત્તાવાર સ્ત્રોતોથી મળેલી જાણકારીના આધારે નિવેદન આપીને પાર્ટીને તુચ્છ લાભ અપાવવા પદની ગરિમા જાળવતા નથી.
4/5
આપણે છેલ્લા ચાર વર્ષથી જોઈ રહ્યા છીએ કે મોદી દરેક ચૂંટણીમાં તેમનું ધૈર્ય ગુમાવી રહ્યા છે અને ન સમજાય તેવી વાત કરતા હોય છે. આ પ્રકારના નિવેદન દેશે ક્યારેય કોઈ વડાપ્રધાનના મુખેથી સાંભળ્યા નથી.’
આપણે છેલ્લા ચાર વર્ષથી જોઈ રહ્યા છીએ કે મોદી દરેક ચૂંટણીમાં તેમનું ધૈર્ય ગુમાવી રહ્યા છે અને ન સમજાય તેવી વાત કરતા હોય છે. આ પ્રકારના નિવેદન દેશે ક્યારેય કોઈ વડાપ્રધાનના મુખેથી સાંભળ્યા નથી.’
5/5
નવી દિલ્હીઃ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ વિરુદ્ધ કરેલા નિવેદન માટે માફી માંગવા કહ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, પ્રધાનમંત્રીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે કોઈપણ પુરાવા વગર ડો. સિંહ તથા અન્ય લોકો પર પાકિસ્તાન સાથે સાંઠગાઠ હોવાનો આરોપ લગાવ્યો હતો.
નવી દિલ્હીઃ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ વિરુદ્ધ કરેલા નિવેદન માટે માફી માંગવા કહ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, પ્રધાનમંત્રીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે કોઈપણ પુરાવા વગર ડો. સિંહ તથા અન્ય લોકો પર પાકિસ્તાન સાથે સાંઠગાઠ હોવાનો આરોપ લગાવ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Embed widget