શોધખોળ કરો

કોંગ્રેસે પહેલા RTIથી લીધી જાણકારી, બાદમાં કહ્યું- મનમોહન સિંહની માફી માંગે મોદી, જાણો શું છે મામલો

1/5
ખેડાએ કહ્યું, ‘તેઓ વિશ્વ સામે ભારતની કઈ પ્રકારની છબિ બનાવી રહ્યા છે. કોઈપણ દેશના વડાપ્રધાનના એક-એક શબ્દનું વિશ્લેષણ થાય છે. તેમણે દેશની માફી માંગવી જોઈએ. જો તેઓ માફી નહીં માંગે તો લોકતંત્ર માટે ગંભીર ખતરો હશે.
ખેડાએ કહ્યું, ‘તેઓ વિશ્વ સામે ભારતની કઈ પ્રકારની છબિ બનાવી રહ્યા છે. કોઈપણ દેશના વડાપ્રધાનના એક-એક શબ્દનું વિશ્લેષણ થાય છે. તેમણે દેશની માફી માંગવી જોઈએ. જો તેઓ માફી નહીં માંગે તો લોકતંત્ર માટે ગંભીર ખતરો હશે.
2/5
કોંગ્રેસે પ્રવક્તા પવન ખેડાને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી આરટીઆઈ અંતર્ગત એક જૂનના રોજ મળેલા જવાબનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, મોદીનું નિવેદન વિવિધ સ્ત્રોતોથી મળેલી અનૌપચારિક તથા ઔપચારિક સૂચનાઓ પર આધારિત હતું, કોઈ સત્તવાર માહિતી કે સૂચના મળી નહોતી.
કોંગ્રેસે પ્રવક્તા પવન ખેડાને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી આરટીઆઈ અંતર્ગત એક જૂનના રોજ મળેલા જવાબનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, મોદીનું નિવેદન વિવિધ સ્ત્રોતોથી મળેલી અનૌપચારિક તથા ઔપચારિક સૂચનાઓ પર આધારિત હતું, કોઈ સત્તવાર માહિતી કે સૂચના મળી નહોતી.
3/5
ખેડાએ મોદીની ટિકા કરતાં કહ્યું કે, ‘તેઓ ચૂંટાયેલા સભ્ય છે અને બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા છે. તેમ છતાં તેઓ બિનસત્તાવાર સ્ત્રોતોથી મળેલી જાણકારીના આધારે નિવેદન આપીને પાર્ટીને તુચ્છ લાભ અપાવવા પદની ગરિમા જાળવતા નથી.
ખેડાએ મોદીની ટિકા કરતાં કહ્યું કે, ‘તેઓ ચૂંટાયેલા સભ્ય છે અને બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા છે. તેમ છતાં તેઓ બિનસત્તાવાર સ્ત્રોતોથી મળેલી જાણકારીના આધારે નિવેદન આપીને પાર્ટીને તુચ્છ લાભ અપાવવા પદની ગરિમા જાળવતા નથી.
4/5
આપણે છેલ્લા ચાર વર્ષથી જોઈ રહ્યા છીએ કે મોદી દરેક ચૂંટણીમાં તેમનું ધૈર્ય ગુમાવી રહ્યા છે અને ન સમજાય તેવી વાત કરતા હોય છે. આ પ્રકારના નિવેદન દેશે ક્યારેય કોઈ વડાપ્રધાનના મુખેથી સાંભળ્યા નથી.’
આપણે છેલ્લા ચાર વર્ષથી જોઈ રહ્યા છીએ કે મોદી દરેક ચૂંટણીમાં તેમનું ધૈર્ય ગુમાવી રહ્યા છે અને ન સમજાય તેવી વાત કરતા હોય છે. આ પ્રકારના નિવેદન દેશે ક્યારેય કોઈ વડાપ્રધાનના મુખેથી સાંભળ્યા નથી.’
5/5
નવી દિલ્હીઃ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ વિરુદ્ધ કરેલા નિવેદન માટે માફી માંગવા કહ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, પ્રધાનમંત્રીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે કોઈપણ પુરાવા વગર ડો. સિંહ તથા અન્ય લોકો પર પાકિસ્તાન સાથે સાંઠગાઠ હોવાનો આરોપ લગાવ્યો હતો.
નવી દિલ્હીઃ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ વિરુદ્ધ કરેલા નિવેદન માટે માફી માંગવા કહ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, પ્રધાનમંત્રીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે કોઈપણ પુરાવા વગર ડો. સિંહ તથા અન્ય લોકો પર પાકિસ્તાન સાથે સાંઠગાઠ હોવાનો આરોપ લગાવ્યો હતો.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
Embed widget