શોધખોળ કરો
ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા આ દિગ્ગજ નેતાની સુરક્ષા વધારવામાં આવી, જાણો વિગત
1/3

ચંદીગઢઃ પંજાબ સરકારના કેબિનેટ મંત્રી અને પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની સુરક્ષા વધારવામાં આવી હોવાની જાણકારી મળી છે. સિદ્ધુની નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે સિદ્ધુને એક બુલેટપ્રૂફ વાહન પણ ઉપલબ્ધ કરાવ્યું છે.
2/3

નવેમ્બર 2018માં કોંગ્રેસે સિદ્ધુના જીવ પર ખતરાની શક્યતા વધી હોવાનો ઉલ્લેખ કરી સીઆઈએસએફની સુરક્ષા માંગી હતી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ અંગે ગૃહમંત્રી રાજનાથ સિંહને એક પત્ર લખ્યો હતો.
Published at : 10 Jan 2019 07:42 AM (IST)
View More





















