શોધખોળ કરો

કોંગ્રેસે ‘4 વર્ષ 40 સવાલો’ની બહાર પાડી પત્રિકા, કહ્યું- પીએમ મોદી અને શાહની જોડી દેશ માટે હાનિકારક

1/4
પક્ષના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું રાષ્ટ્રીય સુરક્ષાને લઈ વડાપ્રધાને ચૂંટણીમાં અનેક વાતો કરી હતી. તેનો તેમને ફાયદો પણ થયો, પરંતુ આજે રાષ્ટ્રીય સુરક્ષાની શું હાલત છે ? મોદી સરકારમાં કોઈપણ સુરક્ષિત નથી. ડોકલામમાં શું થયું, બધાને ખબર છે, જે બાદ પણ પીએમ ચીનના પ્રવાસે ગયા. ભ્રષ્ટાચારને લઈ મોદીએ મોટી મોટી વાતો કરી હતી. બ્લેક મની પરત ન લાવી શક્યા પરંતુ સફેદ નાણું બહાર મોકલી દીધું. નીરવ મોદી, વિજય માલ્યા જેવા લોકો દ્વારા હજારો કરોડો રૂપિયા બહાર મોકલી દીધા.
પક્ષના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું રાષ્ટ્રીય સુરક્ષાને લઈ વડાપ્રધાને ચૂંટણીમાં અનેક વાતો કરી હતી. તેનો તેમને ફાયદો પણ થયો, પરંતુ આજે રાષ્ટ્રીય સુરક્ષાની શું હાલત છે ? મોદી સરકારમાં કોઈપણ સુરક્ષિત નથી. ડોકલામમાં શું થયું, બધાને ખબર છે, જે બાદ પણ પીએમ ચીનના પ્રવાસે ગયા. ભ્રષ્ટાચારને લઈ મોદીએ મોટી મોટી વાતો કરી હતી. બ્લેક મની પરત ન લાવી શક્યા પરંતુ સફેદ નાણું બહાર મોકલી દીધું. નીરવ મોદી, વિજય માલ્યા જેવા લોકો દ્વારા હજારો કરોડો રૂપિયા બહાર મોકલી દીધા.
2/4
કોંગ્રેસ મહાસચિવ અશોક ગહલોતે કહ્યું, ચાર વર્ષમાં દરેક વર્ગના લોકો દુઃખી અને ભયભીત છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનારાં લોકો ખુદ મુક્ત થઈ જશે. કોંગ્રેસ ક્યારેય ખતમ નહીં થાય. દેશમાં કૃષિની હાલત ખરાબ છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર સૌથી નિમ્ન સ્તરે પહોંચી ગયો છે.
કોંગ્રેસ મહાસચિવ અશોક ગહલોતે કહ્યું, ચાર વર્ષમાં દરેક વર્ગના લોકો દુઃખી અને ભયભીત છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનારાં લોકો ખુદ મુક્ત થઈ જશે. કોંગ્રેસ ક્યારેય ખતમ નહીં થાય. દેશમાં કૃષિની હાલત ખરાબ છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર સૌથી નિમ્ન સ્તરે પહોંચી ગયો છે.
3/4
ચાર વર્ષ દરમિયાન મોદી અને અમિત શાહની જોડી દેશ માટે હાનિકારક સાબિત થઈ હોવાનો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.  કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, વીતેલા ચાર વર્ષ દરમિયાન માત્ર વાતો અને જનતા સાથએ વિશ્વાસઘાત થયો છે. કંઈ કામ થયું નથી. મોદી સરકારના ચાર વર્ષને માત્ર ચાર શબ્દોમાં જ વર્ણવી શકાય:  ‘પ્રપંચ, પ્રચાર, પ્રતિશોધ અને ઝૂઠ’ તેમ પણ સુરજેવાલાએ કહ્યું.
ચાર વર્ષ દરમિયાન મોદી અને અમિત શાહની જોડી દેશ માટે હાનિકારક સાબિત થઈ હોવાનો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, વીતેલા ચાર વર્ષ દરમિયાન માત્ર વાતો અને જનતા સાથએ વિશ્વાસઘાત થયો છે. કંઈ કામ થયું નથી. મોદી સરકારના ચાર વર્ષને માત્ર ચાર શબ્દોમાં જ વર્ણવી શકાય: ‘પ્રપંચ, પ્રચાર, પ્રતિશોધ અને ઝૂઠ’ તેમ પણ સુરજેવાલાએ કહ્યું.
4/4
નવી દિલ્હીઃ કેન્દ્રમાં મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવાના અવસર પર કોંગ્રેસ જોરદાર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ‘ચાર વર્ષ, 40 સવાલ’ શીર્ષક હેઠળ એક પત્રિકા પણ જાહેર કરી છે. જેમાં સરકાર પર રાષ્ટ્રીય સુરક્ષા, કાળું નાણું, ભ્રષ્ટાચાર, રોજગાર, મોંઘવારી, દલિતો અને નબળા લોકોની સુરક્ષા અને ખેડૂતોના મુદ્દાને લઈ સરકાર નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવાયો છે.
નવી દિલ્હીઃ કેન્દ્રમાં મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવાના અવસર પર કોંગ્રેસ જોરદાર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ‘ચાર વર્ષ, 40 સવાલ’ શીર્ષક હેઠળ એક પત્રિકા પણ જાહેર કરી છે. જેમાં સરકાર પર રાષ્ટ્રીય સુરક્ષા, કાળું નાણું, ભ્રષ્ટાચાર, રોજગાર, મોંઘવારી, દલિતો અને નબળા લોકોની સુરક્ષા અને ખેડૂતોના મુદ્દાને લઈ સરકાર નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget