શોધખોળ કરો
ગુજરાતના ફિક્સ-કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ રાજી થઈ જાય એવો સુપ્રીમે આપ્યો ચુકાદો, જાણો સંપૂર્ણ વિગત
1/4

કોર્ટે પંજાબના હંગામી કર્મચારીઓ સંબંધિત મામલાની સુનાવણી કરી રહી હતી જેમણે કાયમી કર્મચારીઓ જેટલી સેલેરી મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યુ હતું કે, હંગામી કર્મચારીઓને કાયમી કર્મચારીઓ જેટલી સેલેરી આપી શકાય નહીં.
2/4

કોર્ટે કહ્યુ હતું કે, કોઇ પણ વ્યક્તિ ઓછા પૈસામાં પોતાની મરજીથી કામ નથી કરતો પરંતુ પોતાની પ્રતિષ્ઠા દાવ લગાવીને એટલા માટે કામ કરે છે કારણ કે તે પોતાના પરિવારનું પેટ ભરી શકે. કારણ કે તે જાણે છે કે જો ઓછા પૈસામાં કામનો સ્વીકાર નહીં કરું તો તેની મુશ્કેલીઓ વધશે.
Published at : 27 Oct 2016 12:31 PM (IST)
Tags :
Supreme CourtView More





















