શોધખોળ કરો

બેંક ખાતામાં 50,000થી ઓછી રકમ જમા કરાવનારનો હવે વારો, બીજા કોણ કોણ ચડશે ઝપટે ? જાણો સરકારની નવી યોજના

1/6
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર અભિયાનનો હેતુ એકથી વધુ ખાતામાં છુપાવીને રાખેલી જાહેર કર્યા વિનાની રકમને બહાર કાઢવાનો છે. અત્યાર સુધીમાં 1000 અને 500 રૂપિયાની જૂની નોટના 14.50 લાખ કરોડમાંથી 10 લાખ કરોડથી વધુ રકમ બેંકોમાં જમા થઇ ચૂકી છે. હવે બાકી રહેલી રકમને બહાર કાઢવા નવું અભિયાન શરૂ થશે.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર અભિયાનનો હેતુ એકથી વધુ ખાતામાં છુપાવીને રાખેલી જાહેર કર્યા વિનાની રકમને બહાર કાઢવાનો છે. અત્યાર સુધીમાં 1000 અને 500 રૂપિયાની જૂની નોટના 14.50 લાખ કરોડમાંથી 10 લાખ કરોડથી વધુ રકમ બેંકોમાં જમા થઇ ચૂકી છે. હવે બાકી રહેલી રકમને બહાર કાઢવા નવું અભિયાન શરૂ થશે.
2/6
આ ઉપરાંત 8 નવેમ્બર પછી બ્લેક મનીનો ઉપયોગ કરી થયેલા પ્રોપર્ટીના સોદા અને રજીસ્ટ્રેશનની પણ તપાસ કરવા તૈયારી થઇરહી છે. આ ઝૂંબેશ 30 ડિસેમ્બર બાદ શરૂ થશે.  આ ઝૂંબેશ હેઠળ શંકાસ્પદ મામલામાં પરિવારના સભ્યોનાં ખાતાં અને 8 નવેમ્બર  બાદ ખોલવામાં આવેલાં નવા ખાતાંની પણ તપાસ થશે.
આ ઉપરાંત 8 નવેમ્બર પછી બ્લેક મનીનો ઉપયોગ કરી થયેલા પ્રોપર્ટીના સોદા અને રજીસ્ટ્રેશનની પણ તપાસ કરવા તૈયારી થઇરહી છે. આ ઝૂંબેશ 30 ડિસેમ્બર બાદ શરૂ થશે. આ ઝૂંબેશ હેઠળ શંકાસ્પદ મામલામાં પરિવારના સભ્યોનાં ખાતાં અને 8 નવેમ્બર બાદ ખોલવામાં આવેલાં નવા ખાતાંની પણ તપાસ થશે.
3/6
કેન્દ્ર સરકાર હવે આવા લોકો પર તવાઈ લાવશે અને તેમણે જમા કરાવેલી રકમ ક્યાંથી આવી તેની તપાસ થશે. આ ઉપરાંત  કેન્દ્ર સરકાર એવાં લોકરોની પણ તપાસ કરશે કે જે 8 નવેમ્બર પછી ઓપરેટ થયા હોય. આ ખાતામાં  સોનુ, 2000 રૂપિયાની નવી નોટો,  વિદેશી કરન્સી કે અન્ય મૂલ્યવાન ચીજો છુપાવીને રાખી હોઈ શકે છે.
કેન્દ્ર સરકાર હવે આવા લોકો પર તવાઈ લાવશે અને તેમણે જમા કરાવેલી રકમ ક્યાંથી આવી તેની તપાસ થશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર એવાં લોકરોની પણ તપાસ કરશે કે જે 8 નવેમ્બર પછી ઓપરેટ થયા હોય. આ ખાતામાં સોનુ, 2000 રૂપિયાની નવી નોટો, વિદેશી કરન્સી કે અન્ય મૂલ્યવાન ચીજો છુપાવીને રાખી હોઈ શકે છે.
4/6
બેંક ખાતામાં 50,000 રૂપિયા જમા કરાવો તો PAN આપવો ફરજીયાત છે પણ તેનાથી ઓછી રકમ જમા કરાવો તો PAN ફરજીયાત નથી. આ જોગવાઈનો લાભ લઈને ઘણાં લોકોએ પોતાનાં એકથી વધુ ખાતાંમાં  45,000 રૂપિયાથી 49,000 રૂપિયા સુધીની રકમ જમા કરાવી હતી કે જેથી આવકવેરા વિભાગની નજર તેમના પર ના પડે.
બેંક ખાતામાં 50,000 રૂપિયા જમા કરાવો તો PAN આપવો ફરજીયાત છે પણ તેનાથી ઓછી રકમ જમા કરાવો તો PAN ફરજીયાત નથી. આ જોગવાઈનો લાભ લઈને ઘણાં લોકોએ પોતાનાં એકથી વધુ ખાતાંમાં 45,000 રૂપિયાથી 49,000 રૂપિયા સુધીની રકમ જમા કરાવી હતી કે જેથી આવકવેરા વિભાગની નજર તેમના પર ના પડે.
5/6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાની જાહેરાત કરી એ પછી કાળાં નાણાં ધરાવનારા લોકોએ પોતાની હરામની કમાણીનો નિકાલ કરવા માટે જુદા જુદા રસ્તા અપનાવ્યા હતા. કેટલાક લોકોએ આવકવેરા ખાતાની નજરથી બચવા માટે એક કરતાં વધું બેંક ખાતાંમાં 50,000 રૂપિયા કરતાં ઓછી રકમ જમા કરાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાની જાહેરાત કરી એ પછી કાળાં નાણાં ધરાવનારા લોકોએ પોતાની હરામની કમાણીનો નિકાલ કરવા માટે જુદા જુદા રસ્તા અપનાવ્યા હતા. કેટલાક લોકોએ આવકવેરા ખાતાની નજરથી બચવા માટે એક કરતાં વધું બેંક ખાતાંમાં 50,000 રૂપિયા કરતાં ઓછી રકમ જમા કરાવી હતી.
6/6
 નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર 30 ડિસેમ્બર પછી કાળાં નાણાં સામે વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક કરશે અને આ વખતે એવા લોકો ઝપટે ચડશે કે જેમણે પોતાનાં બેંક ખાતામાં 50,000 રૂપિયા કરતાં ઓછી રકમ જમા કરાવી હશે. આ ઉપરાંત 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરાયા પછી ખાતાં ખોલાવનારા પર પણ તવાઈ આવશે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર 30 ડિસેમ્બર પછી કાળાં નાણાં સામે વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક કરશે અને આ વખતે એવા લોકો ઝપટે ચડશે કે જેમણે પોતાનાં બેંક ખાતામાં 50,000 રૂપિયા કરતાં ઓછી રકમ જમા કરાવી હશે. આ ઉપરાંત 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરાયા પછી ખાતાં ખોલાવનારા પર પણ તવાઈ આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget