શોધખોળ કરો

Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો

Pradhanmantri Swamitva Yojana: આજે પણ ભારતનો મોટો હિસ્સો ગ્રામીણ છે. ગ્રામીણ વિસ્તારોમાં એવા ઘણા લોકો છે જેમની પાસે તેમની જમીનના દસ્તાવેજ નથી. અહીં રહેતા લોકો પેઢી દર પેઢી જમીન પર પોતાનો માલિકી હક્ક ગણતા આવ્યા છે.

Pradhanmantri Swamitva Yojana: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. મોટાભાગની સરકારી યોજનાઓ લોકોની જરૂરિયાત મુજબની હોય છે. સરકારે વર્ષ 2020માં સ્વામિત્વ યોજના શરૂ કરી હતી. આ યોજના દ્વારા ભારત સરકારનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને લાભ આપવાનો હતો.

આજે પણ ભારતમાં ઘણા લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. સ્વામિત્વ યોજના દ્વારા, ભારત સરકાર તે લોકોને તેમની જમીન પર તેમના અધિકારો આપે છે. ચાલો તમને જણાવીએ કે સ્વામિત્વ યોજનાનો લાભ કોને મળે છે અને આ યોજનાના નિયમો શું છે. 

સ્વામિત્વ યોજના શું છે?
આજે પણ ભારતનો મોટો હિસ્સો ગ્રામીણ છે. ગ્રામીણ વિસ્તારોમાં એવા ઘણા લોકો છે જેમની પાસે તેમની જમીનના દસ્તાવેજ નથી. અહીં રહેતા લોકો પેઢી દર પેઢી જમીન પર પોતાનો માલિકી હક્ક ગણતા આવ્યા છે. અને આ જ કારણે ગામમાં જમીનને લઈને અનેક વિવાદો જોવા મળી રહ્યા છે. ઘણી વખત ઝઘડા પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા છે. સરકારે આ વિસ્તારોમાં ન તો કોઈ સર્વે કર્યો છે કે ન તો કાયદાકીય દસ્તાવેજો તૈયાર કરવા માટે કોઈ પ્રક્રિયા શરૂ કરી છે.

પરંતુ હવે સ્વામીત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં જમીન પર બનેલા મકાનોને માલિકી હક્ક આપવા માટે ભારત સરકાર દ્વારા સ્વામીત્વ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ સર્વે કરવામાં આવે છે અને તે પછી વ્યક્તિને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે જે ઘરની માલિકી ધરાવે છે. એટલે કે તેમની પાસે તેમના ઘરનો માન્ય દસ્તાવેજ હશે.

આ યોજનાનો લાભ કોને મળશે?
ભારત સરકારની સ્વામિત્વ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ફાયદો થશે. જેમણે પોતાની જમીન પર મકાનો બનાવ્યા છે. તેની પાસે કોઈ પુરાવો નથી કે ઘર તેનું છે. ભારત સરકાર સર્વે કરશે અને તે લોકોને પ્રોપર્ટી કાર્ડ સોંપશે. આ દ્વારા, તેઆગળ જતા સાબિત કરી શકશે કે તે ઘર તેનું જ છે. સરકારી યોજનાનો લાભ કેટલા લોકોને મળશે તેનો ડેટા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં આવેલી પ્રોપર્ટીનો સર્વે કરવામાં આવશે.

આ પણ વાંચો...

Look back 2024: ભારત, અમેરિકા, જાપાન કે ચીન, કોના શેરબજારે કરાવી સૌથી વધુ કમાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Embed widget