શોધખોળ કરો

બતકોના તરવાથી પાણીમાં વધે છે ઓક્સિજન, ભાજપ શાસિત રાજ્યના CMનું નિવેદન, જાણો વિગત

1/4
તેમણે કહ્યું કે, તળાવ કાંઠે રહેતા માછીમારોને 50,000 બતકોનું વિતરણ કરાશે. એટલું જ નહીં ત્રિપુરાના ગામડામાં પણ બતકનું વિતરણ કરવામાં આવષે.  પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો થાય અને ગ્રામીણ અર્થતંત્રમાં તેજી આવે તે હેતુથી જળાશયોની આસપાસ આવેલા ટૂરિસ્ટ કેન્દ્રોમાં બતકોનું વિતરણ કરાશે. બતક જ્યારે પાણીમાં તરે છે ત્યારે જળાશયમાં ઓક્સિજનનું સ્તર આપોઆપ વધી જાય છે. તેનાથી ઓક્સિજન રિસાઇકલ થાય છે. પાણીમાં રહેતી માછલીઓને વધારે ઓક્સિજન મળે છે. આ પ્રકારે માછલીઓનું પ્રમાણ વધે છે અને ઓર્ગેનિક રીતે મત્સ્યપાલનને પણ પ્રોત્સાહન મળે છે.
તેમણે કહ્યું કે, તળાવ કાંઠે રહેતા માછીમારોને 50,000 બતકોનું વિતરણ કરાશે. એટલું જ નહીં ત્રિપુરાના ગામડામાં પણ બતકનું વિતરણ કરવામાં આવષે. પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો થાય અને ગ્રામીણ અર્થતંત્રમાં તેજી આવે તે હેતુથી જળાશયોની આસપાસ આવેલા ટૂરિસ્ટ કેન્દ્રોમાં બતકોનું વિતરણ કરાશે. બતક જ્યારે પાણીમાં તરે છે ત્યારે જળાશયમાં ઓક્સિજનનું સ્તર આપોઆપ વધી જાય છે. તેનાથી ઓક્સિજન રિસાઇકલ થાય છે. પાણીમાં રહેતી માછલીઓને વધારે ઓક્સિજન મળે છે. આ પ્રકારે માછલીઓનું પ્રમાણ વધે છે અને ઓર્ગેનિક રીતે મત્સ્યપાલનને પણ પ્રોત્સાહન મળે છે.
2/4
ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા બાદ બિપ્લબ દેબ તેમના નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે મોબ લિંચિગની ઘટનાઓ પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવી કહ્યું હતું કે ત્રિપુરામાં હવે આ પ્રકારની ઘટનાઓ પર લગામ લાગી ગઈ છે. મહાભારત કાળમાં ઈન્ટરનેટ અને સેટેલાઇટ હોવાનો દાવો કરી તેઓ સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા. એક કાર્યક્રમમાં તેમણે યુવાનોને નોકરીના બદલે પાનની દુકાન ખોલવાની સલાહ પણ આપી હતી.
ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા બાદ બિપ્લબ દેબ તેમના નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે મોબ લિંચિગની ઘટનાઓ પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવી કહ્યું હતું કે ત્રિપુરામાં હવે આ પ્રકારની ઘટનાઓ પર લગામ લાગી ગઈ છે. મહાભારત કાળમાં ઈન્ટરનેટ અને સેટેલાઇટ હોવાનો દાવો કરી તેઓ સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા. એક કાર્યક્રમમાં તેમણે યુવાનોને નોકરીના બદલે પાનની દુકાન ખોલવાની સલાહ પણ આપી હતી.
3/4
બિપ્લબે કહ્યું કે, બતકનું વિતરણ કરવાથી ગ્રામીણ અર્થતંત્રમાં તેજી આવશે. જ્યારે કોઈ જળાશયમાં બતક તરે છે ત્યારે રીસાઇક્લિંગ થાય છે અને તેનાથી ઓક્સિજનનું સ્તર વધે છે. નીરમહલની નજીક બનેલા કૃત્રિમ તળાવ રુદ્ર સાગરમાં નૌકા દોડનો આરંભ કરાવવાના અવસર તેમણે આ વાત કહી હતી.
બિપ્લબે કહ્યું કે, બતકનું વિતરણ કરવાથી ગ્રામીણ અર્થતંત્રમાં તેજી આવશે. જ્યારે કોઈ જળાશયમાં બતક તરે છે ત્યારે રીસાઇક્લિંગ થાય છે અને તેનાથી ઓક્સિજનનું સ્તર વધે છે. નીરમહલની નજીક બનેલા કૃત્રિમ તળાવ રુદ્ર સાગરમાં નૌકા દોડનો આરંભ કરાવવાના અવસર તેમણે આ વાત કહી હતી.
4/4
નવી દિલ્હીઃ ત્રિપુરના મુખ્યમંત્રી બિપ્લબ દેબે ફરી એકવખત વિચિત્ર નિવેદન કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે, “પાણીમાં બતકો તરવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ કારણે તેઓ રાજ્યના ગામડાઓમાં બતક વિતરણ કરવા ઈચ્છે છે.”
નવી દિલ્હીઃ ત્રિપુરના મુખ્યમંત્રી બિપ્લબ દેબે ફરી એકવખત વિચિત્ર નિવેદન કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે, “પાણીમાં બતકો તરવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ કારણે તેઓ રાજ્યના ગામડાઓમાં બતક વિતરણ કરવા ઈચ્છે છે.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget