શોધખોળ કરો

બતકોના તરવાથી પાણીમાં વધે છે ઓક્સિજન, ભાજપ શાસિત રાજ્યના CMનું નિવેદન, જાણો વિગત

1/4
તેમણે કહ્યું કે, તળાવ કાંઠે રહેતા માછીમારોને 50,000 બતકોનું વિતરણ કરાશે. એટલું જ નહીં ત્રિપુરાના ગામડામાં પણ બતકનું વિતરણ કરવામાં આવષે. પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો થાય અને ગ્રામીણ અર્થતંત્રમાં તેજી આવે તે હેતુથી જળાશયોની આસપાસ આવેલા ટૂરિસ્ટ કેન્દ્રોમાં બતકોનું વિતરણ કરાશે. બતક જ્યારે પાણીમાં તરે છે ત્યારે જળાશયમાં ઓક્સિજનનું સ્તર આપોઆપ વધી જાય છે. તેનાથી ઓક્સિજન રિસાઇકલ થાય છે. પાણીમાં રહેતી માછલીઓને વધારે ઓક્સિજન મળે છે. આ પ્રકારે માછલીઓનું પ્રમાણ વધે છે અને ઓર્ગેનિક રીતે મત્સ્યપાલનને પણ પ્રોત્સાહન મળે છે.
તેમણે કહ્યું કે, તળાવ કાંઠે રહેતા માછીમારોને 50,000 બતકોનું વિતરણ કરાશે. એટલું જ નહીં ત્રિપુરાના ગામડામાં પણ બતકનું વિતરણ કરવામાં આવષે. પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો થાય અને ગ્રામીણ અર્થતંત્રમાં તેજી આવે તે હેતુથી જળાશયોની આસપાસ આવેલા ટૂરિસ્ટ કેન્દ્રોમાં બતકોનું વિતરણ કરાશે. બતક જ્યારે પાણીમાં તરે છે ત્યારે જળાશયમાં ઓક્સિજનનું સ્તર આપોઆપ વધી જાય છે. તેનાથી ઓક્સિજન રિસાઇકલ થાય છે. પાણીમાં રહેતી માછલીઓને વધારે ઓક્સિજન મળે છે. આ પ્રકારે માછલીઓનું પ્રમાણ વધે છે અને ઓર્ગેનિક રીતે મત્સ્યપાલનને પણ પ્રોત્સાહન મળે છે.
2/4
ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા બાદ બિપ્લબ દેબ તેમના નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે મોબ લિંચિગની ઘટનાઓ પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવી કહ્યું હતું કે ત્રિપુરામાં હવે આ પ્રકારની ઘટનાઓ પર લગામ લાગી ગઈ છે. મહાભારત કાળમાં ઈન્ટરનેટ અને સેટેલાઇટ હોવાનો દાવો કરી તેઓ સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા. એક કાર્યક્રમમાં તેમણે યુવાનોને નોકરીના બદલે પાનની દુકાન ખોલવાની સલાહ પણ આપી હતી.
ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા બાદ બિપ્લબ દેબ તેમના નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે મોબ લિંચિગની ઘટનાઓ પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવી કહ્યું હતું કે ત્રિપુરામાં હવે આ પ્રકારની ઘટનાઓ પર લગામ લાગી ગઈ છે. મહાભારત કાળમાં ઈન્ટરનેટ અને સેટેલાઇટ હોવાનો દાવો કરી તેઓ સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા. એક કાર્યક્રમમાં તેમણે યુવાનોને નોકરીના બદલે પાનની દુકાન ખોલવાની સલાહ પણ આપી હતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Embed widget