શોધખોળ કરો
ભાજપ પહેલા કોંગ્રેસના આ વડાપ્રધાને સવર્ણોને અનામત આપવાનો નિર્ણય લીધો હતો પણ....
1/3

જાણકારો માને છે કે, બંધારણની પ્રવર્તમાન વ્યવસ્થામાં આર્થિક આધાર ઉપર અનામત આપવાની કોઈ જ જોગવાઈ નથી. આ પરિસ્થતિમાં સરકારે બંધારણીય સુધારો કરવાની જરૂરત પડશે. આ માટે સંસદના બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતીની સરકારને જરૂર પડશે.
2/3

નોંધનીય છે કે, 1991માં મંડલ કમીશનના રિપોર્ટ લાગુ થયા બાદ તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહા રાવે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, 1992માં સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય કરાર કરતા નકારી કાઢ્યો હતો. ભાજપે 2003માં એક મંત્રી સમૂહની રચના કરી. જોકે, તેનો ફાયદો ન થયો અને વાજપેયી સરકાર 2004ની ચૂંટણી હારી ગઈ. 2006માં કોંગ્રેસ પણ એક કમિટી બનાવી જેને આર્થિક રીતે પછાત વર્ગોનું અધ્યયન કરવાનું હતું જે હાલની અનામત વ્યવસ્થાના દાયરમાં નથી આવતા. પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો.
Published at : 08 Jan 2019 07:38 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
દેશ



















