શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી નહીં ઘટે, ઈમાનદારીથી ભરો ટેક્સઃ જેટલી

1/5
2/5
જેટલીએ લખ્યું છે કે, છેલ્લા ચાર વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારનો ટેક્સ-જીડીપી દર 10 ટકાથી સુધરીને 11.5 ટકા થઈ ગયો છે. તેમાંથી આશરે અડધી (જીડીપીના 0.72 ટકા) વૃદ્ધિ નોન ઓઈલ ટેક્સ જીડીપી રેશિયોથી થઈ છે. નોન ઓઈલ ટેક્સથી જીડીપી દર 2017-18માં 9.8 ટકા હતો. જે 2007-08 પછીનું સૌથી સર્વોચ્ચ સ્તર છે. તે વર્ષે અમારા રેવન્યૂની સ્થિતિ અનુકૂળ આંતરરાષ્ટ્રીય વાતાવરણના કારણે સુધરી હતી.
જેટલીએ લખ્યું છે કે, છેલ્લા ચાર વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારનો ટેક્સ-જીડીપી દર 10 ટકાથી સુધરીને 11.5 ટકા થઈ ગયો છે. તેમાંથી આશરે અડધી (જીડીપીના 0.72 ટકા) વૃદ્ધિ નોન ઓઈલ ટેક્સ જીડીપી રેશિયોથી થઈ છે. નોન ઓઈલ ટેક્સથી જીડીપી દર 2017-18માં 9.8 ટકા હતો. જે 2007-08 પછીનું સૌથી સર્વોચ્ચ સ્તર છે. તે વર્ષે અમારા રેવન્યૂની સ્થિતિ અનુકૂળ આંતરરાષ્ટ્રીય વાતાવરણના કારણે સુધરી હતી.
3/5
જેટલીએ એમ પણ લખ્યું છે કે, આ સરકારને રાજકોષીય મજબૂતી અને આર્થિક દાયિત્વ વ્યવહારને લઈ મજબૂત પ્રતિષ્ઠા બનાવી છે. રાજકોષીય રૂપથી અનુશાસન નહીં કરવાના કારણે વધારે ઋણ લેવું પડે છે, જેનાથી ઋણનો ખર્ચ વધી જાય છે.
જેટલીએ એમ પણ લખ્યું છે કે, આ સરકારને રાજકોષીય મજબૂતી અને આર્થિક દાયિત્વ વ્યવહારને લઈ મજબૂત પ્રતિષ્ઠા બનાવી છે. રાજકોષીય રૂપથી અનુશાસન નહીં કરવાના કારણે વધારે ઋણ લેવું પડે છે, જેનાથી ઋણનો ખર્ચ વધી જાય છે.
4/5
એક ફેસબુક પોસ્ટમાં જેટલીએ લખ્યું, માત્ર નોકરિયાત વર્ગ જ તેમના હિસ્સાનો ટેક્સ ચુકવે છે. જ્યારે મોટાભાગના અન્ય લોકોએ તેમના ટેક્સ રેકોર્ડને સુધારવાની જરૂર છે. આ કારણે ભારત હજુ સુધી ટેક્સનું પાલન કરનારો દેશ બની શક્યો નથી. જો લોકો ઇમાનદારીથી ટેક્સ ચુકવશે તો ટેક્સેશન માટે પેટ્રોલિયમ ઉત્પાદનો પર નિર્ભરતા ઓછી કરી શકાશે.
એક ફેસબુક પોસ્ટમાં જેટલીએ લખ્યું, માત્ર નોકરિયાત વર્ગ જ તેમના હિસ્સાનો ટેક્સ ચુકવે છે. જ્યારે મોટાભાગના અન્ય લોકોએ તેમના ટેક્સ રેકોર્ડને સુધારવાની જરૂર છે. આ કારણે ભારત હજુ સુધી ટેક્સનું પાલન કરનારો દેશ બની શક્યો નથી. જો લોકો ઇમાનદારીથી ટેક્સ ચુકવશે તો ટેક્સેશન માટે પેટ્રોલિયમ ઉત્પાદનો પર નિર્ભરતા ઓછી કરી શકાશે.
5/5
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટા ઘટાડાની આશા રાખતાં આમ આદમીને મોટો ઝટકો લાગી શકે છે. નાણામંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાની સંભાવનાને નકારતાં કરહ્યું કે આ પ્રકારનું કોઈ પણ પગલું નુકસાનદાયક સાબિત થઈ શકે છે. પેટ્રોલિયમ પદાર્થો પર રેવન્યૂના સ્ત્રો તરીકે નિર્ભરતા ઓછી થાય તે માટે તેમણે લોકોને ટેક્સ ઇમાનદારીથી ચૂકવવા કહ્યું.
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટા ઘટાડાની આશા રાખતાં આમ આદમીને મોટો ઝટકો લાગી શકે છે. નાણામંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાની સંભાવનાને નકારતાં કરહ્યું કે આ પ્રકારનું કોઈ પણ પગલું નુકસાનદાયક સાબિત થઈ શકે છે. પેટ્રોલિયમ પદાર્થો પર રેવન્યૂના સ્ત્રો તરીકે નિર્ભરતા ઓછી થાય તે માટે તેમણે લોકોને ટેક્સ ઇમાનદારીથી ચૂકવવા કહ્યું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget