શોધખોળ કરો

પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનું નિધન, લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડાતા હતા

1/6
સોમનાથ ચેટર્જી 10 વાર લોકસભા સભ્ય રહ્યાં, માકપાની કેન્દ્રીય સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. તે 2004 થી 2009 ની વચ્ચે લોકસભાના અધ્યક્ષ રહ્યાં હતાં. તેમની પાર્ટીએ યુપીએ 1 વખતે સમર્થન પાછુ ખેંચ્યા બાદ લોકસભા અધ્યક્ષ પદેથી તેમને રાજીનામું આપવાની ના પાડી બાદમાં તેમને 2008 માં તેમને માકપામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
સોમનાથ ચેટર્જી 10 વાર લોકસભા સભ્ય રહ્યાં, માકપાની કેન્દ્રીય સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. તે 2004 થી 2009 ની વચ્ચે લોકસભાના અધ્યક્ષ રહ્યાં હતાં. તેમની પાર્ટીએ યુપીએ 1 વખતે સમર્થન પાછુ ખેંચ્યા બાદ લોકસભા અધ્યક્ષ પદેથી તેમને રાજીનામું આપવાની ના પાડી બાદમાં તેમને 2008 માં તેમને માકપામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
2/6
નોંધનીય છે કે, છેલ્લા 40 દિવસથી ચેટર્જીની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્યમાં સુધારાના સંકેત મળ્યા બાદ તેમને હૉસ્પીટલમાંથી છુટ્ટી પણ આપવામાં આવી હતી, પણ મંગળવારે તબિયત વધુ કથળતા તેમને ફરીથી હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું નિધન થયુ છે.
નોંધનીય છે કે, છેલ્લા 40 દિવસથી ચેટર્જીની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્યમાં સુધારાના સંકેત મળ્યા બાદ તેમને હૉસ્પીટલમાંથી છુટ્ટી પણ આપવામાં આવી હતી, પણ મંગળવારે તબિયત વધુ કથળતા તેમને ફરીથી હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું નિધન થયુ છે.
3/6
ઉલ્લેખનીય છે કે, હ્રદય રોગના હુમલો આવ્યા બાદ સોમનાથ ચેટર્જીને હૉસ્પીટલમાં આઇસીયુમાં સારવાર આપવામાં આવી હતી. ગયા મહિને ચેટર્જીને માથાના- મગજના ભાગે તકલીફ પડવાથી તેમને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હ્રદય રોગના હુમલો આવ્યા બાદ સોમનાથ ચેટર્જીને હૉસ્પીટલમાં આઇસીયુમાં સારવાર આપવામાં આવી હતી. ગયા મહિને ચેટર્જીને માથાના- મગજના ભાગે તકલીફ પડવાથી તેમને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
4/6
હાલ તેઓ બંગાળમાં કોલકત્તામાં રહેતા હતા, તેમને એક પુત્ર અને બે પુત્રીઓ છે, તેમની પત્નીનું નામ રેનું ચેટર્જી છે અને પિતાનું નામ નિર્મલ ચંદ્ર ચેટર્જી છે.
હાલ તેઓ બંગાળમાં કોલકત્તામાં રહેતા હતા, તેમને એક પુત્ર અને બે પુત્રીઓ છે, તેમની પત્નીનું નામ રેનું ચેટર્જી છે અને પિતાનું નામ નિર્મલ ચંદ્ર ચેટર્જી છે.
5/6
એક વરિષ્ઠ ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ગુદા સંબંધિત સમસ્યાઓથી પીડાતા ચેટર્જીને મંગળવારે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેમનું ડાયાલિસીસ પણ કરવામાં આવ્યું હતું, આવા કેસોમાં ઘણીવાર હ્રદય કામ કરવાનું બંધ કરી દેતું હોય છે. આ બધા કારણોસર સોમનાથ ચેટર્જીનું આજે નિધન થયું છે.
એક વરિષ્ઠ ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ગુદા સંબંધિત સમસ્યાઓથી પીડાતા ચેટર્જીને મંગળવારે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેમનું ડાયાલિસીસ પણ કરવામાં આવ્યું હતું, આવા કેસોમાં ઘણીવાર હ્રદય કામ કરવાનું બંધ કરી દેતું હોય છે. આ બધા કારણોસર સોમનાથ ચેટર્જીનું આજે નિધન થયું છે.
6/6
નવી દિલ્હીઃ લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીને હ્રદય રોગનો હુમલો આવવાના કારણે સ્થિતિ નાજુક થઇ ગઇ હતી, બાદમાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને આજે તેમનું નિધન થઇ ચૂક્યુ છે. 25 જુલાઇ 1929માં આસામના તેજપુરમાં બ્રિટીશ શાસન દરમિયાન જન્મેલા ચેટર્જીએ ભારતીય રાજનીતિમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
નવી દિલ્હીઃ લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીને હ્રદય રોગનો હુમલો આવવાના કારણે સ્થિતિ નાજુક થઇ ગઇ હતી, બાદમાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને આજે તેમનું નિધન થઇ ચૂક્યુ છે. 25 જુલાઇ 1929માં આસામના તેજપુરમાં બ્રિટીશ શાસન દરમિયાન જન્મેલા ચેટર્જીએ ભારતીય રાજનીતિમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget