શોધખોળ કરો

કેજરીવાલના ધરણાને લઈ મોદીને મળ્યા 4 મુખ્યમંત્રી, PM નિવાસનો ઘેરાવ કરશે AAP

1/3
 આમ આદમી પાર્ટી આજે કેજરીવાલના ઘરણાને લઈને પ્રધાનમંત્રી આવાસનો ઘેરાવ કરશે. જેમાં સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી પણ સામેલ થશે. દિલ્લી પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ આ પ્રદર્શનને લઈને મંજૂરી નથી લીધી. આમ આદમી પાર્ટીના પ્રદર્શનને જોતા પ્રધાનમંત્રી આવાસની પાસેના ચાર મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી આજે કેજરીવાલના ઘરણાને લઈને પ્રધાનમંત્રી આવાસનો ઘેરાવ કરશે. જેમાં સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી પણ સામેલ થશે. દિલ્લી પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ આ પ્રદર્શનને લઈને મંજૂરી નથી લીધી. આમ આદમી પાર્ટીના પ્રદર્શનને જોતા પ્રધાનમંત્રી આવાસની પાસેના ચાર મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.
2/3
 શનિવારે મમતા બેનરર્જી, ચંદ્રાબાબૂ નાયડૂ, કુમારસ્વામી અને પી વિજયને આ મુદ્દા પર કેજરીવાલના સમર્થનની જાહેરાત કરતા તેમની સાથે મુલાકાત કરવાની કોશિશ કરી. પરંતુ તેમને મંજૂરી ન મળતા બાદમાં મમતા બેનર્જીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું બંધારણીય સંકટ ગણાવ્યું હતું. કાલે ચારેય મુખ્યમંત્રીએ કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
શનિવારે મમતા બેનરર્જી, ચંદ્રાબાબૂ નાયડૂ, કુમારસ્વામી અને પી વિજયને આ મુદ્દા પર કેજરીવાલના સમર્થનની જાહેરાત કરતા તેમની સાથે મુલાકાત કરવાની કોશિશ કરી. પરંતુ તેમને મંજૂરી ન મળતા બાદમાં મમતા બેનર્જીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું બંધારણીય સંકટ ગણાવ્યું હતું. કાલે ચારેય મુખ્યમંત્રીએ કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
3/3
નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એલજી હાઉસમાં ઘરણાનો આજે સાતમો દિવસ છે. આઈએએસ અધિકારીઓની કથિત હડતાલને લઈને આપ અને એલજી વચ્ચેની જંગ હવે પીએમ મોદી સામે પહોંચી ગઈ છે. કેજરીવાલના ઘરણાને સમર્થન આપનારા ચાર મુખ્યમંત્રીઓએ આજે નીતિ આયોગની બેઠક દરમિયાન પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સુત્રોની જાણકારી મુજબ ચારેય મુખ્યમંત્રીઓને પીએમ મોદી તરફથી કોઈ આશ્વાસન નથી મળ્યું.
નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એલજી હાઉસમાં ઘરણાનો આજે સાતમો દિવસ છે. આઈએએસ અધિકારીઓની કથિત હડતાલને લઈને આપ અને એલજી વચ્ચેની જંગ હવે પીએમ મોદી સામે પહોંચી ગઈ છે. કેજરીવાલના ઘરણાને સમર્થન આપનારા ચાર મુખ્યમંત્રીઓએ આજે નીતિ આયોગની બેઠક દરમિયાન પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સુત્રોની જાણકારી મુજબ ચારેય મુખ્યમંત્રીઓને પીએમ મોદી તરફથી કોઈ આશ્વાસન નથી મળ્યું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે
શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Embed widget