શોધખોળ કરો

કેજરીવાલના ધરણાને લઈ મોદીને મળ્યા 4 મુખ્યમંત્રી, PM નિવાસનો ઘેરાવ કરશે AAP

1/3
 આમ આદમી પાર્ટી આજે કેજરીવાલના ઘરણાને લઈને પ્રધાનમંત્રી આવાસનો ઘેરાવ કરશે. જેમાં સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી પણ સામેલ થશે. દિલ્લી પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ આ પ્રદર્શનને લઈને મંજૂરી નથી લીધી. આમ આદમી પાર્ટીના પ્રદર્શનને જોતા પ્રધાનમંત્રી આવાસની પાસેના ચાર મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી આજે કેજરીવાલના ઘરણાને લઈને પ્રધાનમંત્રી આવાસનો ઘેરાવ કરશે. જેમાં સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી પણ સામેલ થશે. દિલ્લી પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ આ પ્રદર્શનને લઈને મંજૂરી નથી લીધી. આમ આદમી પાર્ટીના પ્રદર્શનને જોતા પ્રધાનમંત્રી આવાસની પાસેના ચાર મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.
2/3
 શનિવારે મમતા બેનરર્જી, ચંદ્રાબાબૂ નાયડૂ, કુમારસ્વામી અને પી વિજયને આ મુદ્દા પર કેજરીવાલના સમર્થનની જાહેરાત કરતા તેમની સાથે મુલાકાત કરવાની કોશિશ કરી. પરંતુ તેમને મંજૂરી ન મળતા બાદમાં મમતા બેનર્જીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું બંધારણીય સંકટ ગણાવ્યું હતું. કાલે ચારેય મુખ્યમંત્રીએ કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
શનિવારે મમતા બેનરર્જી, ચંદ્રાબાબૂ નાયડૂ, કુમારસ્વામી અને પી વિજયને આ મુદ્દા પર કેજરીવાલના સમર્થનની જાહેરાત કરતા તેમની સાથે મુલાકાત કરવાની કોશિશ કરી. પરંતુ તેમને મંજૂરી ન મળતા બાદમાં મમતા બેનર્જીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું બંધારણીય સંકટ ગણાવ્યું હતું. કાલે ચારેય મુખ્યમંત્રીએ કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
3/3
નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એલજી હાઉસમાં ઘરણાનો આજે સાતમો દિવસ છે. આઈએએસ અધિકારીઓની કથિત હડતાલને લઈને આપ અને એલજી વચ્ચેની જંગ હવે પીએમ મોદી સામે પહોંચી ગઈ છે. કેજરીવાલના ઘરણાને સમર્થન આપનારા ચાર મુખ્યમંત્રીઓએ આજે નીતિ આયોગની બેઠક દરમિયાન પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સુત્રોની જાણકારી મુજબ ચારેય મુખ્યમંત્રીઓને પીએમ મોદી તરફથી કોઈ આશ્વાસન નથી મળ્યું.
નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એલજી હાઉસમાં ઘરણાનો આજે સાતમો દિવસ છે. આઈએએસ અધિકારીઓની કથિત હડતાલને લઈને આપ અને એલજી વચ્ચેની જંગ હવે પીએમ મોદી સામે પહોંચી ગઈ છે. કેજરીવાલના ઘરણાને સમર્થન આપનારા ચાર મુખ્યમંત્રીઓએ આજે નીતિ આયોગની બેઠક દરમિયાન પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સુત્રોની જાણકારી મુજબ ચારેય મુખ્યમંત્રીઓને પીએમ મોદી તરફથી કોઈ આશ્વાસન નથી મળ્યું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025: આજે કરો શિવજીની મનભરીને પૂજા, પહેલા જાણી લો કઇ-કઇ સામગ્રીની રહેશે જરૂર...
Mahashivratri 2025: આજે કરો શિવજીની મનભરીને પૂજા, પહેલા જાણી લો કઇ-કઇ સામગ્રીની રહેશે જરૂર...
'લગ્ન કરો નહી તો નોકરી ગુમાવવી પડશે', સિંગલ કર્મચારીઓને કંપનીએ આપ્યું અલ્ટીમેટમ
'લગ્ન કરો નહી તો નોકરી ગુમાવવી પડશે', સિંગલ કર્મચારીઓને કંપનીએ આપ્યું અલ્ટીમેટમ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
Embed widget