શોધખોળ કરો

લોકસભા બાદ સવર્ણ અનામત બિલ રાજ્યસભામાં પણ પાસ, 165 સાંસદોએ બિલના પક્ષમાં મત આપ્યો

1/4
કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોતે ખરડાને રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બિલ ગઇકાલે લોકસભામાં પસાર થયું હતું. લોકસભામાં ફક્ત ત્રણ સભ્યોએ જ બિલનો વિરોધ કર્યો હતો. આ બિલ પર ચર્ચા દરમિયાન કોગ્રેસ સાંસદ સિબ્બલે કહ્યું હતું કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમુદાયને અનામત છે પરંતુ જ્યારે આર્થિક રીતે કમજોર વર્ગને અનામત આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ બિલમાં 5-10 હજાર રૂપિયા કમાવનાર દલિત પરિવાર કમજોર વર્ગનો નથી પરંતુ આઠ લાખ રૂપિયા કમાવનાર નબળા વર્ગના છે. સિબ્બલે કહ્યું કે, આ બિલ સુપ્રીમ કોર્ટના નવ જજોની પીઠના વિરુદ્ધમાં છે. એટલા માટે બંધારણમાં સંશોધન કરી શકાય નહીં.
કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોતે ખરડાને રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બિલ ગઇકાલે લોકસભામાં પસાર થયું હતું. લોકસભામાં ફક્ત ત્રણ સભ્યોએ જ બિલનો વિરોધ કર્યો હતો. આ બિલ પર ચર્ચા દરમિયાન કોગ્રેસ સાંસદ સિબ્બલે કહ્યું હતું કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમુદાયને અનામત છે પરંતુ જ્યારે આર્થિક રીતે કમજોર વર્ગને અનામત આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ બિલમાં 5-10 હજાર રૂપિયા કમાવનાર દલિત પરિવાર કમજોર વર્ગનો નથી પરંતુ આઠ લાખ રૂપિયા કમાવનાર નબળા વર્ગના છે. સિબ્બલે કહ્યું કે, આ બિલ સુપ્રીમ કોર્ટના નવ જજોની પીઠના વિરુદ્ધમાં છે. એટલા માટે બંધારણમાં સંશોધન કરી શકાય નહીં.
2/4
કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, અગાઉ કોગ્રેસે કેમ સવર્ણ જાતિઓને અનામત આપ્યું નહી. અમે આપવા જઇ રહ્યા છીએ ત્યારે તમે સવાલ ઉઠાવી રહ્યા છો. આ બંધારણના મૌલિક અધિકારમાં પરિવર્તન છે. આ કેન્દ્ર નહી પરંતુ રાજ્ય સરકારની નોકરીઓમાં પણ લાગુ થશે. સમર્થન કરવું છે તો પુરતું કરો. મોદી સરકારમાં હિંમત છે કે તેઓ ગરીબોના તમામ વર્ગની ચિંતા કરે છે. જાતિગત અનામત પર સુપ્રીમ કોર્ટે 50 ટકા સીમા નક્કી કરી છે જ્યારે આર્થિક આધાર પર અનામત માટે કોઇ સીમા નથી.
કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, અગાઉ કોગ્રેસે કેમ સવર્ણ જાતિઓને અનામત આપ્યું નહી. અમે આપવા જઇ રહ્યા છીએ ત્યારે તમે સવાલ ઉઠાવી રહ્યા છો. આ બંધારણના મૌલિક અધિકારમાં પરિવર્તન છે. આ કેન્દ્ર નહી પરંતુ રાજ્ય સરકારની નોકરીઓમાં પણ લાગુ થશે. સમર્થન કરવું છે તો પુરતું કરો. મોદી સરકારમાં હિંમત છે કે તેઓ ગરીબોના તમામ વર્ગની ચિંતા કરે છે. જાતિગત અનામત પર સુપ્રીમ કોર્ટે 50 ટકા સીમા નક્કી કરી છે જ્યારે આર્થિક આધાર પર અનામત માટે કોઇ સીમા નથી.
3/4
નવી દિલ્હીઃ આર્થિક રીતે નબળા સવર્ણોને શિક્ષણ અને રોજગારીમાં 10 ટકા અનામત આપવા સંબંધિત બિલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. સવર્ણ અનામત બિલને લઇને રાજ્યસભામાં થયેલા મતદાન દરમિયાન સમર્થનમાં 149 અને બિલના વિરોધમાં ફક્ત સાત મત પડ્યા હતા. આ અગાઉ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો કનિમોઝીએ પ્રસ્તાવ મુક્યો હતો. જેના પર થયેલા મતદાનમાં તેના પક્ષમાં 18 અને વિરુદ્ધમાં 155 મત પડ્યા હતા. આ સાથે આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગને પણ ફગાવી દેવામાં આવી હતી.
નવી દિલ્હીઃ આર્થિક રીતે નબળા સવર્ણોને શિક્ષણ અને રોજગારીમાં 10 ટકા અનામત આપવા સંબંધિત બિલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. સવર્ણ અનામત બિલને લઇને રાજ્યસભામાં થયેલા મતદાન દરમિયાન સમર્થનમાં 149 અને બિલના વિરોધમાં ફક્ત સાત મત પડ્યા હતા. આ અગાઉ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો કનિમોઝીએ પ્રસ્તાવ મુક્યો હતો. જેના પર થયેલા મતદાનમાં તેના પક્ષમાં 18 અને વિરુદ્ધમાં 155 મત પડ્યા હતા. આ સાથે આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગને પણ ફગાવી દેવામાં આવી હતી.
4/4
સિબ્બલે કહ્યું કે જેટલી નોકરીઓ ઉભી નહી થઇ એનાથી વધારે નોકરીઓ જતી રહી છે. પ્રાઇવેટ અને સરકારી બંન્ને ક્ષેત્રમાં નોકરીઓની સંખ્યા ઘટી છે. દેશના યુવાઓ આજે નોકરી માટે તરસી રહ્યા છે અને આ તક ફક્ત દેશનો વિકાસ થાય ત્યારે જ મળશે. દેશમાંથી રોકાણ સતત બહાર જઇ રહ્યું છે. બંધારણ બદલવામાં આવી રહ્યું છે તેમ છતાં સરકાર આ બિલને સિલેક્ટ કમિટિ પાસે મોકલવા માંગતી નથી. સરકાર પાસે પાંચ વર્ષ હતા પરંતુ કેમ જલદી કરવામાં આવી રહ્યું છે. એક તરફ અઢી લાખ રૂપિયાની આવક ધરાવનારાઓને ટેક્સ આપવો પડે છે અને બીજી તરફ આઠ લાખ રૂપિયા વાર્ષિક આવક ધરાવનારાઓને ગરીબ બતાવી તેમને અનામત આપવામાં આવી રહ્યું છે.
સિબ્બલે કહ્યું કે જેટલી નોકરીઓ ઉભી નહી થઇ એનાથી વધારે નોકરીઓ જતી રહી છે. પ્રાઇવેટ અને સરકારી બંન્ને ક્ષેત્રમાં નોકરીઓની સંખ્યા ઘટી છે. દેશના યુવાઓ આજે નોકરી માટે તરસી રહ્યા છે અને આ તક ફક્ત દેશનો વિકાસ થાય ત્યારે જ મળશે. દેશમાંથી રોકાણ સતત બહાર જઇ રહ્યું છે. બંધારણ બદલવામાં આવી રહ્યું છે તેમ છતાં સરકાર આ બિલને સિલેક્ટ કમિટિ પાસે મોકલવા માંગતી નથી. સરકાર પાસે પાંચ વર્ષ હતા પરંતુ કેમ જલદી કરવામાં આવી રહ્યું છે. એક તરફ અઢી લાખ રૂપિયાની આવક ધરાવનારાઓને ટેક્સ આપવો પડે છે અને બીજી તરફ આઠ લાખ રૂપિયા વાર્ષિક આવક ધરાવનારાઓને ગરીબ બતાવી તેમને અનામત આપવામાં આવી રહ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget