શોધખોળ કરો
પાસપોર્ટમાં જન્મ તારીખમાં ફેરફાર હવે સરળ બનશે, જાણો શું છે નવો નિયમ
1/4

જો અરજદાર દ્વારા રજૂ કરાયેલાં દસ્તાવેજોના આધાર પરના દાવાથી પીઆઇએ સંતુષ્ટ હોય તો સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સુધારેલી જન્મતારીખ સાથેનો પાસપોર્ટ જારી કરી શકાય છે. ચીફ પાસપોર્ટ ઓફિસર અરુણ ચેટરજીએ જણાવ્યું હતું કે કેસની માર્ગરેખાઓના આધારે પાસપોર્ટ જારી કરતા સત્તાવાળાઓ નવા પાસપોર્ટ જારી કરી શકે છે.
2/4

અગાઉની માર્ગરેખામાં પાસપોર્ટ જારી કરવાના પાંચ વર્ષમાં જ જન્મ તારીખમાં ફેરફારની વિનંતિ સ્વીકારવામાં આવતી હતી અને એ પછીની સમગ્ર પ્રક્રિયા વિસ્તૃત અને ગૂંચવાડાભરી હતી કેમ કે તેમાં ઘણું પેપરવર્ક થતું હતું. હવે આ પાંચ વર્ષની મર્યાદા દૂર કરી દેવાઈ છે.
Published at : 12 Dec 2016 07:52 AM (IST)
Tags :
PassportView More
ટ્રેન્ડિંગ સમાચાર





















