શોધખોળ કરો
તમામ બચત ખાતાને આધાર સાથે લિંક કરશે સરકાર, જાણો શું થશે ફાયદો
1/5

જે ડિવાઇસ આધારને સપોર્ટ કરે અને રિટેઇલ પોઇન્ટ પર બાયોમેટ્રીક સાથે મેચ થાય તો ડિજીટલ ટ્રાન્ઝેકશન થઇ શકશે. જે લોકોને ફોન વગર વ્યવહાર કરવો હોય તેઓએ પોતાના એકાઉન્ટમાં લોગ થવાનુ રહેશે (આધાર બાયોમેટ્રીક લિંક થકી) અને પેમેન્ટ કરવાનુ રહેશે. આનાથી ડિજીટલ ટ્રાન્ઝેકશન સાવ સરળ થઇ જશે અને કોઇ કનેકટીવીટીની પણ જરૂર નહી રહે.
2/5

સુત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં અંદાજે ૧૧ર કરોડ બેંક ખાતાઓ છે જેમાંથી આધાર સાથે માત્ર ૪૦ કરોડ ખાતા લિંક થયા છે. સરકારના આ નિર્ણયથી શું ફાયદો થશે. તે જણાવતા સુત્રો કહે છે કે, જેમની પાસે મોબાઇલ નંબર નથી તેમને પણ આ પગલાથી ફાયદો થશે અને તેઓ ડિજીટલ ટ્રાન્ઝેકશન કરી શકશે.
Published at : 17 Dec 2016 02:44 PM (IST)
View More























