શોધખોળ કરો

કેન્દ્રીય કર્મચારીઓને ઝટકોઃ સરકારે અડધો ડઝનથી વધુ એડવાન્સ કર્યા સમાપ્ત

1/5
કાર, સ્કુટર અને મોપેડ ખરીદવા માટે મળતુ એડવાન્સ પણ બંધ થઇ ગયુ છે. જો કે આ માટે કર્મચારીઓને વ્યાજ આપવુ પડતુ હતુ. કોમ્પ્યુટર ખરીદવા માટે મળતા એડવાન્સના નિયમ બદલાયા છે. હવે કોમ્પ્યુટર ખરીદવા માટે પ૦,૦૦૦ રૂ. સુધીનું એડવાન્સ મળશે. જો કે કોઇ એક કર્મચારી નોકરીના ગાળામાં પાંચવાર જ કોમ્પ્યુટર માટે એડવાન્સ લઇ શકશે. આ સુવિધા તમામ સરકારી કર્મચારીઓને મળશે.
કાર, સ્કુટર અને મોપેડ ખરીદવા માટે મળતુ એડવાન્સ પણ બંધ થઇ ગયુ છે. જો કે આ માટે કર્મચારીઓને વ્યાજ આપવુ પડતુ હતુ. કોમ્પ્યુટર ખરીદવા માટે મળતા એડવાન્સના નિયમ બદલાયા છે. હવે કોમ્પ્યુટર ખરીદવા માટે પ૦,૦૦૦ રૂ. સુધીનું એડવાન્સ મળશે. જો કે કોઇ એક કર્મચારી નોકરીના ગાળામાં પાંચવાર જ કોમ્પ્યુટર માટે એડવાન્સ લઇ શકશે. આ સુવિધા તમામ સરકારી કર્મચારીઓને મળશે.
2/5
નવી દિલ્હી: નાણા મંત્રાલયે કેન્દ્રીય કર્મચારીઓને વ્યાજમુકત મળતી ૭ જેટલી સ્કીમો બંધ કરી છે. કેન્દ્રીય કર્મચારીઓને હવે કાર, સાઇકલ અને ગરમ કપડા વગેરે ખરીદવા માટે એડવાન્સમાં વ્યાજમુકત લોન નહી મળે. ૭માં વેતનપંચની ભલામણો અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ઇલાજ માટે એડવાન્સ મળશે. નાણા મંત્રાલયે કહ્યુ છે કે, સાઇકલ ખરીદવા, તહેવારોમાં ખર્ચ કરવા માટે અને કુદરતી આફત વખતે અપાતુ વ્યાજમુકત એડવાન્સ હવે બંધ કરી દેવાયુ છે.
નવી દિલ્હી: નાણા મંત્રાલયે કેન્દ્રીય કર્મચારીઓને વ્યાજમુકત મળતી ૭ જેટલી સ્કીમો બંધ કરી છે. કેન્દ્રીય કર્મચારીઓને હવે કાર, સાઇકલ અને ગરમ કપડા વગેરે ખરીદવા માટે એડવાન્સમાં વ્યાજમુકત લોન નહી મળે. ૭માં વેતનપંચની ભલામણો અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ઇલાજ માટે એડવાન્સ મળશે. નાણા મંત્રાલયે કહ્યુ છે કે, સાઇકલ ખરીદવા, તહેવારોમાં ખર્ચ કરવા માટે અને કુદરતી આફત વખતે અપાતુ વ્યાજમુકત એડવાન્સ હવે બંધ કરી દેવાયુ છે.
3/5
નાણા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ૭મુ વેતનપંચ લાગુ થયા બાદ સરકારી કર્મચારીનું ન્યુનતમ વેતન ૧૮,૦૦૦ રૂ. માસિક થયુ છે. દિલ્હી જેવા શહેરોમાં કોઇ સાઇકલ ઉપર ઓફિસ આવતા નથી તેથી માટેનુ એડવાન્સ અપ્રાસંગિક થઇ ગયુ છે. આદેશ અનુસાર સરકારે સાઇકલ ખરીદવા, ગરમ કપડા ખરીદવા, ટ્રાન્સફર થવા પર, કોઇ તહેવાર પુર્વે, કુદરતી આફત, લીવ સેલેરી અને કેસ લડવા માટે મળતુ એડવાન્સ સમાપ્ત કરી દીધુ છે. અત્યાર સુધી આ એડવાન્સ સરકારી કર્મચારીઓને વગર વ્યાજે મળતુ હતુ.
નાણા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ૭મુ વેતનપંચ લાગુ થયા બાદ સરકારી કર્મચારીનું ન્યુનતમ વેતન ૧૮,૦૦૦ રૂ. માસિક થયુ છે. દિલ્હી જેવા શહેરોમાં કોઇ સાઇકલ ઉપર ઓફિસ આવતા નથી તેથી માટેનુ એડવાન્સ અપ્રાસંગિક થઇ ગયુ છે. આદેશ અનુસાર સરકારે સાઇકલ ખરીદવા, ગરમ કપડા ખરીદવા, ટ્રાન્સફર થવા પર, કોઇ તહેવાર પુર્વે, કુદરતી આફત, લીવ સેલેરી અને કેસ લડવા માટે મળતુ એડવાન્સ સમાપ્ત કરી દીધુ છે. અત્યાર સુધી આ એડવાન્સ સરકારી કર્મચારીઓને વગર વ્યાજે મળતુ હતુ.
4/5
નાણા મંત્રાલયે એક આદેશ અનુસાર સરકારી કર્મચારીઓને મળતા અડધો ડઝનથી વધુ એડવાન્સ બંધ કરી દીધા છે. હવે સરકારી કર્મચારી સ્કુટર કે સાઇકલ ખરીદવા માટે પણ પોતાના વિભાગ પાસેથી એડવાન્સ લઇ નહી શકે.
નાણા મંત્રાલયે એક આદેશ અનુસાર સરકારી કર્મચારીઓને મળતા અડધો ડઝનથી વધુ એડવાન્સ બંધ કરી દીધા છે. હવે સરકારી કર્મચારી સ્કુટર કે સાઇકલ ખરીદવા માટે પણ પોતાના વિભાગ પાસેથી એડવાન્સ લઇ નહી શકે.
5/5
વેતન વૃધ્ધિની ભલામણ કરનાર વેતનપંચે તમામ પ્રકારના વ્યાજમુકત એડવાન્સની સુવિધા બંધ કરવાની ભલામણ કરી હતી. ફકત ચાર સુવિધાઓ માટે ચાલુ રાખવા કહ્યુ હતુ. બીમાર થવા પર ઇલાજ, યાત્રા ભથ્થુ, ટ્રાન્સફર અને એલટીસી તથા દિવંગત કર્મચારીના પરિવારને યાત્રા માટે વ્યાજ વગર એડવાન્સ આપવાની સુવિધા ચાલુ રાખવા ભલામણ થઇ હતી.
વેતન વૃધ્ધિની ભલામણ કરનાર વેતનપંચે તમામ પ્રકારના વ્યાજમુકત એડવાન્સની સુવિધા બંધ કરવાની ભલામણ કરી હતી. ફકત ચાર સુવિધાઓ માટે ચાલુ રાખવા કહ્યુ હતુ. બીમાર થવા પર ઇલાજ, યાત્રા ભથ્થુ, ટ્રાન્સફર અને એલટીસી તથા દિવંગત કર્મચારીના પરિવારને યાત્રા માટે વ્યાજ વગર એડવાન્સ આપવાની સુવિધા ચાલુ રાખવા ભલામણ થઇ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
Embed widget