શોધખોળ કરો

હવે આધાર વિના નહીં મળે રેશનનું અનાજ, આધારને જોડવા માટે 30 જૂન સુધીની મુદત

1/6
72 ટકા રેશનકાર્ડ આધાર સાથે જોડાયા છે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 23 કરોડ રેશનકાર્ડ છે. જેમાં 16.62 કરોડ આધાર સાથે લિન્ક છે.
72 ટકા રેશનકાર્ડ આધાર સાથે જોડાયા છે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 23 કરોડ રેશનકાર્ડ છે. જેમાં 16.62 કરોડ આધાર સાથે લિન્ક છે.
2/6
ખાદ્ય સુરશ્રા કાયદા હેઠળ સબસિડી તરીકે નાણાવર્ષ 2017-18માં 1,45,338.60 કરોડ ખર્ચાશે. વર્ષે 1,35,172.96 કરોડનું બજેટ હતું. 81.34 કરોડ લોકો નવેમ્બર 2016 સુધી ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કવર હતા. રેશનકાર્ડમાં નોંધાયેલ દરેક વ્યક્તિને મહિને 5 કિલો અનાજ અપાય છે.
ખાદ્ય સુરશ્રા કાયદા હેઠળ સબસિડી તરીકે નાણાવર્ષ 2017-18માં 1,45,338.60 કરોડ ખર્ચાશે. વર્ષે 1,35,172.96 કરોડનું બજેટ હતું. 81.34 કરોડ લોકો નવેમ્બર 2016 સુધી ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કવર હતા. રેશનકાર્ડમાં નોંધાયેલ દરેક વ્યક્તિને મહિને 5 કિલો અનાજ અપાય છે.
3/6
મંત્રાલયે કહ્યું છે કે, સેવા કે લાભ કે સબસિડી આપવા માટે ઓળખના દસ્તાવેજ તરીકે આધારનો ઉપયોગ કરવાથી સરકારની ડિલિવરીની પ્રક્રિયા સરળ થશે, પારદર્શિતા આવશે અને અસરકારકતા વધશે. યોગ્ય લાભાર્થીઓને સરળતાપૂર્વક અને સુચારુ રીતે સીધો લાભ મળશે.
મંત્રાલયે કહ્યું છે કે, સેવા કે લાભ કે સબસિડી આપવા માટે ઓળખના દસ્તાવેજ તરીકે આધારનો ઉપયોગ કરવાથી સરકારની ડિલિવરીની પ્રક્રિયા સરળ થશે, પારદર્શિતા આવશે અને અસરકારકતા વધશે. યોગ્ય લાભાર્થીઓને સરળતાપૂર્વક અને સુચારુ રીતે સીધો લાભ મળશે.
4/6
મંત્રાલયે કહ્યું છે કે એનએફએસએ ગ્રાન્ટ્સમાં દેશના ૮૦ કરોડથી વધુ લોકોને આવરી લેવાયા છે. જેમાં લોકોને મહિને વ્યક્તિદીઠ બેથી ત્રણ રૂપિયે કિલોએ ઘઉં આપવામાં આવે છે. આ જાહેરનામું આસામ, મેઘાલય અને જમ્મુ અને કાશ્મીર સિવાય તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પડશે.
મંત્રાલયે કહ્યું છે કે એનએફએસએ ગ્રાન્ટ્સમાં દેશના ૮૦ કરોડથી વધુ લોકોને આવરી લેવાયા છે. જેમાં લોકોને મહિને વ્યક્તિદીઠ બેથી ત્રણ રૂપિયે કિલોએ ઘઉં આપવામાં આવે છે. આ જાહેરનામું આસામ, મેઘાલય અને જમ્મુ અને કાશ્મીર સિવાય તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પડશે.
5/6
ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયે કહ્યું હતું કે તેણે આધાર એક્ટ હેઠળ એક જાહેરનામું જારી કર્યું હતું. જેમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ રેશન કાર્ડ્સ ધરાવતા વ્યક્તિગત લાભાર્થીઓને સબસિડી મેળવવા માટે આધાર કાર્ડ રજૂ કરવાનું ફરજિયાત બનાવાયું છે. જોકે, એનએફએસએ હેઠળના લાભાર્થીઓ કે જેમની પાસે આધાર નંબર નથી કે જેમણે હજુ કાર્ડ કઢાવ્યું નથી. તેમને ૩૦ જૂન સુધી અરજીઓ કરવાની રહેશે.
ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયે કહ્યું હતું કે તેણે આધાર એક્ટ હેઠળ એક જાહેરનામું જારી કર્યું હતું. જેમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ રેશન કાર્ડ્સ ધરાવતા વ્યક્તિગત લાભાર્થીઓને સબસિડી મેળવવા માટે આધાર કાર્ડ રજૂ કરવાનું ફરજિયાત બનાવાયું છે. જોકે, એનએફએસએ હેઠળના લાભાર્થીઓ કે જેમની પાસે આધાર નંબર નથી કે જેમણે હજુ કાર્ડ કઢાવ્યું નથી. તેમને ૩૦ જૂન સુધી અરજીઓ કરવાની રહેશે.
6/6
નવી દિલ્હીઃ રાંધણ ગેસ એલપીજી બાદ હવે સરકારે રેશનની દુકાનોમાંથી સબસિડીવાળા સસ્તા અનાજ માટે આધાર ફરજિયાત કરી દીધું છે. તેનો ઉદ્દેશ ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત 1.4 લાખ કરોડ રૂપિયાની સબસિડીને યોગ્ય લોકો સુધી પહોંચાડવાનો છે. જેમની પાસે આધાર કાર્ડ નથી તેમને 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. 30 જૂન બાદ સબસિડીયુક્ત અનાજ આપવામાં આવશે નહીં.
નવી દિલ્હીઃ રાંધણ ગેસ એલપીજી બાદ હવે સરકારે રેશનની દુકાનોમાંથી સબસિડીવાળા સસ્તા અનાજ માટે આધાર ફરજિયાત કરી દીધું છે. તેનો ઉદ્દેશ ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત 1.4 લાખ કરોડ રૂપિયાની સબસિડીને યોગ્ય લોકો સુધી પહોંચાડવાનો છે. જેમની પાસે આધાર કાર્ડ નથી તેમને 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. 30 જૂન બાદ સબસિડીયુક્ત અનાજ આપવામાં આવશે નહીં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
2 લાખના ડાઉન પેમેન્ટ પર Mahindra Scorpio N ખરીદવી હોય તો કેટલો આવશે લોનનો હપ્તો? જાણો ગણતરી
2 લાખના ડાઉન પેમેન્ટ પર Mahindra Scorpio N ખરીદવી હોય તો કેટલો આવશે લોનનો હપ્તો? જાણો ગણતરી
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
Embed widget