શોધખોળ કરો
નરેન્દ્ર મોદી અને હાર્દિક પટેલ 29મીએ એક સાથે હશે ઉદયપુરમાં, જાણો શું કારણ
1/4

પ્રધાનમંત્રી કાર્યાલય આ મામલે પળેપળની જાણકારી મેળવી રહ્યું છે. પીએમઓએ જિલ્લા કલેક્ટર પાસેથી માહિતીની જાણકારી મેળવી છે. પીએમના મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમની તૈયારી કરવામાં આવી રહી છે.
2/4

મુખ્યમંત્રીના વિશેષાધિકારી અને સૂચના અને જન્સપર્ક વિભાગના સચિવ અરિજીત બેનર્જી, સૂચના અને જનસંપર્ક ડાયરેક્ટર અનુપ્રેરણા સિંહ કુન્તલ પણ બુધવારે સ્પોર્ટ વિલેજની વ્યવસ્થા જોશે. મુખ્યમંત્રી 26 ઓગસ્ટના રોજ ઉદયપુર આવી શકે છે. સભામાં પીએમની સાથે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી પણ હશે. આ પહેલા 25 ઓગસ્ટના રોજ દિલ્હીથી એસપીજીની ટીમ આવશે.
Published at : 25 Aug 2017 12:48 PM (IST)
View More























