શોધખોળ કરો

સ્વાસ્થ્ય માટે હાનિકારક 328 દવાઓ પર કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ

1/4
આ બોર્ડે આ દવાઓ પર પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દીધો, દવા ટેકનિકલી સલાહકાર બોર્ડે અન્ય વાતો ઉપરાંત એ ભલામણ પણ કરી કે 328 એફડીસીમાં નિહિત સામગ્રીનો કોઇ ચિકિત્સીય ઔચિત્ય નથી અને આ એફડીસીમાં માનવ સ્વાસ્થ્યને ખતરો પહોંચાડી શકે છે.
આ બોર્ડે આ દવાઓ પર પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દીધો, દવા ટેકનિકલી સલાહકાર બોર્ડે અન્ય વાતો ઉપરાંત એ ભલામણ પણ કરી કે 328 એફડીસીમાં નિહિત સામગ્રીનો કોઇ ચિકિત્સીય ઔચિત્ય નથી અને આ એફડીસીમાં માનવ સ્વાસ્થ્યને ખતરો પહોંચાડી શકે છે.
2/4
આ પહેલા કેન્દ્ર સરકારે 2016ના માર્ચ મહિનામાં ઐષધિ અને પ્રસાધન સામગ્રી અધિનિયમ, 1940ની કલમ 26એ અંતર્ગત માનવ ઉપયોગના ઉદેશ્યથી 344 એફડીસીના ઉત્પાન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ સરકારે સમાન જોગાવાઇઓ અંતર્ગત 344 એફડીસી ઉપરાંત 5 અને એફડીસીને પ્રતિબંધિત કરી દીધી હતી.
આ પહેલા કેન્દ્ર સરકારે 2016ના માર્ચ મહિનામાં ઐષધિ અને પ્રસાધન સામગ્રી અધિનિયમ, 1940ની કલમ 26એ અંતર્ગત માનવ ઉપયોગના ઉદેશ્યથી 344 એફડીસીના ઉત્પાન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ સરકારે સમાન જોગાવાઇઓ અંતર્ગત 344 એફડીસી ઉપરાંત 5 અને એફડીસીને પ્રતિબંધિત કરી દીધી હતી.
3/4
આ ઉપરાંત મંત્રાલયે કેટલીક શરતોની સાથે 6 એફડીસીના ઉત્પાદન, વેચાણ કે વિતરણને પણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. આ પ્રતિબંધના કારણે 1.18 લાખ કરોડના દવા ઉદ્યોગને લગભગ 1,500 કરોડની ખોટ જશે.
આ ઉપરાંત મંત્રાલયે કેટલીક શરતોની સાથે 6 એફડીસીના ઉત્પાદન, વેચાણ કે વિતરણને પણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. આ પ્રતિબંધના કારણે 1.18 લાખ કરોડના દવા ઉદ્યોગને લગભગ 1,500 કરોડની ખોટ જશે.
4/4
નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે તત્કાલિક પ્રભાવથી માનવ ઉપયોગના ઉદેશ્યથી 328 એફડીસી (ફિક્સ્ડ ડૉઝ કૉમ્બિનેશન કે નિશ્ચિત ખોરાક સંયોજન)ના ઉત્પાદન, વેચાણ કે વિતરણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે તત્કાલિક પ્રભાવથી માનવ ઉપયોગના ઉદેશ્યથી 328 એફડીસી (ફિક્સ્ડ ડૉઝ કૉમ્બિનેશન કે નિશ્ચિત ખોરાક સંયોજન)ના ઉત્પાદન, વેચાણ કે વિતરણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget