શોધખોળ કરો

નાના વેપારીઓ માટે નવી આફત, કરંટ એકાઉન્ટમાં કેટલી રકમ ભરાશે તો ત્રાટકશે ઈન્કમટેક્સ વિભાગ જાણો ? મહત્વની માહિતી

1/7
કાળા નાણાને ડામવા માટે સરકાર તમામ બેન્ક એકાઉન્ટ પર નજર રાખી રહી છે. જો કોઇ પાસેથી કાળા નાણા મળી આવશે તો ઇન્કમટેક્સ એક્ટની કલમ 270 (A) હેઠળ તે વ્યક્તિને 30 ટકા કર, 12 ટકા વ્યાજ તથા 200 ટકા દંડ કરવામાં આવશે.
કાળા નાણાને ડામવા માટે સરકાર તમામ બેન્ક એકાઉન્ટ પર નજર રાખી રહી છે. જો કોઇ પાસેથી કાળા નાણા મળી આવશે તો ઇન્કમટેક્સ એક્ટની કલમ 270 (A) હેઠળ તે વ્યક્તિને 30 ટકા કર, 12 ટકા વ્યાજ તથા 200 ટકા દંડ કરવામાં આવશે.
2/7
ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોને આદેશ જાહેર કર્યો છે કે કોઇ પણ વ્યક્તિ પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાં 50 હજાર રૂપિયા કે તેનાથી વધુની રકમ જમા કરાવે તો તેના પાન કાર્ડની કોપી લેવી ફરજીયાત છે. આરબીઆઇએ ઇન્કમટેક્સ રૂલ,1962 114Bની જોગવાઇઓમાં ફેરફાર કર્યો છે.
ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોને આદેશ જાહેર કર્યો છે કે કોઇ પણ વ્યક્તિ પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાં 50 હજાર રૂપિયા કે તેનાથી વધુની રકમ જમા કરાવે તો તેના પાન કાર્ડની કોપી લેવી ફરજીયાત છે. આરબીઆઇએ ઇન્કમટેક્સ રૂલ,1962 114Bની જોગવાઇઓમાં ફેરફાર કર્યો છે.
3/7
અગાઉના નિયમ પ્રમાણે, સેવિંગ્સ એકાઉન્ટમાં એક વર્ષની અંદર 10 લાખ રૂપિયા સુધી કેશ ડિપોઝિટ કરી શકતા હતા પરંતુ હવે તે ઘટાડીને 2.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. બીજી તરફ કરન્ટ એકાઉન્ટમાં પણ અગાઉ 50 લાખ રૂપિયા જમા કરાવવાની મર્યાદા હતી જે હવે ઘટાડીને 12.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
અગાઉના નિયમ પ્રમાણે, સેવિંગ્સ એકાઉન્ટમાં એક વર્ષની અંદર 10 લાખ રૂપિયા સુધી કેશ ડિપોઝિટ કરી શકતા હતા પરંતુ હવે તે ઘટાડીને 2.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. બીજી તરફ કરન્ટ એકાઉન્ટમાં પણ અગાઉ 50 લાખ રૂપિયા જમા કરાવવાની મર્યાદા હતી જે હવે ઘટાડીને 12.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
4/7
 આ નવો નિયમ 8 નવેમ્બરે 1000 અને 500ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ બનાવવામાં આવ્યો છે.નાણા મંત્રાલયે બેન્ક, સહકારી બેન્ક તથા પોસ્ટઓફિસો દ્ધારા આપવામાં આવતા એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન સંબંધિત સંશોધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. અધિસૂચના અનુસાર, બેન્ક તથા પોસ્ટઓફિસોએ આ લેણદેણના સંદર્ભમાં 31 જાન્યુઆરી, 2017 સુધીમાં રિપોર્ટ આપવાનો રહેશે.
આ નવો નિયમ 8 નવેમ્બરે 1000 અને 500ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ બનાવવામાં આવ્યો છે.નાણા મંત્રાલયે બેન્ક, સહકારી બેન્ક તથા પોસ્ટઓફિસો દ્ધારા આપવામાં આવતા એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન સંબંધિત સંશોધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. અધિસૂચના અનુસાર, બેન્ક તથા પોસ્ટઓફિસોએ આ લેણદેણના સંદર્ભમાં 31 જાન્યુઆરી, 2017 સુધીમાં રિપોર્ટ આપવાનો રહેશે.
5/7
એટલે કે જો તમે તમારા કરન્ટ એકાઉન્ટમાં 500 અને 1000ની જૂની નોટ પર બેન લગાવ્યા બાદના 50 દિવસોની અંદર 12.50 લાખ રૂપિયા જમા કરશો તો તમને આયકર વિભાગ નોટિસ આપશે. એટલુ જ નહી તમારે તમારી આવકનો સ્ત્રોત પણ સરકારને જણાવવો પડશે.
એટલે કે જો તમે તમારા કરન્ટ એકાઉન્ટમાં 500 અને 1000ની જૂની નોટ પર બેન લગાવ્યા બાદના 50 દિવસોની અંદર 12.50 લાખ રૂપિયા જમા કરશો તો તમને આયકર વિભાગ નોટિસ આપશે. એટલુ જ નહી તમારે તમારી આવકનો સ્ત્રોત પણ સરકારને જણાવવો પડશે.
6/7
 નવી દિલ્લીઃ સરકારે 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ મુક્યા બાદ કાળા નાણા ધરાવતા લોકો પોતાના પૈસાને વ્હાઇટ કરવા માટે અનેક રસ્તાઓ લગાવી રહ્યા છે. કાળા નાણા ધરાવનારાઓને રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, આયકર વિભાગ તમામ બેન્કો પર નજર રાખી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ આયકર એક્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે. સીબીડીટીએ બેન્કોને આદેશ કર્યો છે કે 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી કોઇ પણ વ્યક્તિ એક અથવા એકથી વધારે કરન્ટ એકાઉન્ટમાં 12.5 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ કેશ જમા કરે તો તરત જ તેની જાણકારી આયકર વિભાગને આપવામાં આવે.
નવી દિલ્લીઃ સરકારે 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ મુક્યા બાદ કાળા નાણા ધરાવતા લોકો પોતાના પૈસાને વ્હાઇટ કરવા માટે અનેક રસ્તાઓ લગાવી રહ્યા છે. કાળા નાણા ધરાવનારાઓને રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, આયકર વિભાગ તમામ બેન્કો પર નજર રાખી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ આયકર એક્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે. સીબીડીટીએ બેન્કોને આદેશ કર્યો છે કે 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી કોઇ પણ વ્યક્તિ એક અથવા એકથી વધારે કરન્ટ એકાઉન્ટમાં 12.5 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ કેશ જમા કરે તો તરત જ તેની જાણકારી આયકર વિભાગને આપવામાં આવે.
7/7
સરકારે બેન્કો તથા પોસ્ટ ઓફિસોને જણાવ્યુ છે કે 50 દિવસમાં કોઇ પણ વ્યક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા અને કરન્ટ એકાઉન્ટમાં 12.50 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરાવે તો આયકર વિભાગને જાણ કરવામાં આવે.
સરકારે બેન્કો તથા પોસ્ટ ઓફિસોને જણાવ્યુ છે કે 50 દિવસમાં કોઇ પણ વ્યક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા અને કરન્ટ એકાઉન્ટમાં 12.50 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરાવે તો આયકર વિભાગને જાણ કરવામાં આવે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
Embed widget