શોધખોળ કરો

નાના વેપારીઓ માટે નવી આફત, કરંટ એકાઉન્ટમાં કેટલી રકમ ભરાશે તો ત્રાટકશે ઈન્કમટેક્સ વિભાગ જાણો ? મહત્વની માહિતી

1/7
કાળા નાણાને ડામવા માટે સરકાર તમામ બેન્ક એકાઉન્ટ પર નજર રાખી રહી છે. જો કોઇ પાસેથી કાળા નાણા મળી આવશે તો ઇન્કમટેક્સ એક્ટની કલમ 270 (A) હેઠળ તે વ્યક્તિને 30 ટકા કર, 12 ટકા વ્યાજ તથા 200 ટકા દંડ કરવામાં આવશે.
કાળા નાણાને ડામવા માટે સરકાર તમામ બેન્ક એકાઉન્ટ પર નજર રાખી રહી છે. જો કોઇ પાસેથી કાળા નાણા મળી આવશે તો ઇન્કમટેક્સ એક્ટની કલમ 270 (A) હેઠળ તે વ્યક્તિને 30 ટકા કર, 12 ટકા વ્યાજ તથા 200 ટકા દંડ કરવામાં આવશે.
2/7
ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોને આદેશ જાહેર કર્યો છે કે કોઇ પણ વ્યક્તિ પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાં 50 હજાર રૂપિયા કે તેનાથી વધુની રકમ જમા કરાવે તો તેના પાન કાર્ડની કોપી લેવી ફરજીયાત છે. આરબીઆઇએ ઇન્કમટેક્સ રૂલ,1962 114Bની જોગવાઇઓમાં ફેરફાર કર્યો છે.
ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોને આદેશ જાહેર કર્યો છે કે કોઇ પણ વ્યક્તિ પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાં 50 હજાર રૂપિયા કે તેનાથી વધુની રકમ જમા કરાવે તો તેના પાન કાર્ડની કોપી લેવી ફરજીયાત છે. આરબીઆઇએ ઇન્કમટેક્સ રૂલ,1962 114Bની જોગવાઇઓમાં ફેરફાર કર્યો છે.
3/7
અગાઉના નિયમ પ્રમાણે, સેવિંગ્સ એકાઉન્ટમાં એક વર્ષની અંદર 10 લાખ રૂપિયા સુધી કેશ ડિપોઝિટ કરી શકતા હતા પરંતુ હવે તે ઘટાડીને 2.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. બીજી તરફ કરન્ટ એકાઉન્ટમાં પણ અગાઉ 50 લાખ રૂપિયા જમા કરાવવાની મર્યાદા હતી જે હવે ઘટાડીને 12.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
અગાઉના નિયમ પ્રમાણે, સેવિંગ્સ એકાઉન્ટમાં એક વર્ષની અંદર 10 લાખ રૂપિયા સુધી કેશ ડિપોઝિટ કરી શકતા હતા પરંતુ હવે તે ઘટાડીને 2.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. બીજી તરફ કરન્ટ એકાઉન્ટમાં પણ અગાઉ 50 લાખ રૂપિયા જમા કરાવવાની મર્યાદા હતી જે હવે ઘટાડીને 12.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
4/7
 આ નવો નિયમ 8 નવેમ્બરે 1000 અને 500ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ બનાવવામાં આવ્યો છે.નાણા મંત્રાલયે બેન્ક, સહકારી બેન્ક તથા પોસ્ટઓફિસો દ્ધારા આપવામાં આવતા એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન સંબંધિત સંશોધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. અધિસૂચના અનુસાર, બેન્ક તથા પોસ્ટઓફિસોએ આ લેણદેણના સંદર્ભમાં 31 જાન્યુઆરી, 2017 સુધીમાં રિપોર્ટ આપવાનો રહેશે.
આ નવો નિયમ 8 નવેમ્બરે 1000 અને 500ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ બનાવવામાં આવ્યો છે.નાણા મંત્રાલયે બેન્ક, સહકારી બેન્ક તથા પોસ્ટઓફિસો દ્ધારા આપવામાં આવતા એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન સંબંધિત સંશોધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. અધિસૂચના અનુસાર, બેન્ક તથા પોસ્ટઓફિસોએ આ લેણદેણના સંદર્ભમાં 31 જાન્યુઆરી, 2017 સુધીમાં રિપોર્ટ આપવાનો રહેશે.
5/7
એટલે કે જો તમે તમારા કરન્ટ એકાઉન્ટમાં 500 અને 1000ની જૂની નોટ પર બેન લગાવ્યા બાદના 50 દિવસોની અંદર 12.50 લાખ રૂપિયા જમા કરશો તો તમને આયકર વિભાગ નોટિસ આપશે. એટલુ જ નહી તમારે તમારી આવકનો સ્ત્રોત પણ સરકારને જણાવવો પડશે.
એટલે કે જો તમે તમારા કરન્ટ એકાઉન્ટમાં 500 અને 1000ની જૂની નોટ પર બેન લગાવ્યા બાદના 50 દિવસોની અંદર 12.50 લાખ રૂપિયા જમા કરશો તો તમને આયકર વિભાગ નોટિસ આપશે. એટલુ જ નહી તમારે તમારી આવકનો સ્ત્રોત પણ સરકારને જણાવવો પડશે.
6/7
 નવી દિલ્લીઃ સરકારે 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ મુક્યા બાદ કાળા નાણા ધરાવતા લોકો પોતાના પૈસાને વ્હાઇટ કરવા માટે અનેક રસ્તાઓ લગાવી રહ્યા છે. કાળા નાણા ધરાવનારાઓને રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, આયકર વિભાગ તમામ બેન્કો પર નજર રાખી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ આયકર એક્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે. સીબીડીટીએ બેન્કોને આદેશ કર્યો છે કે 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી કોઇ પણ વ્યક્તિ એક અથવા એકથી વધારે કરન્ટ એકાઉન્ટમાં 12.5 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ કેશ જમા કરે તો તરત જ તેની જાણકારી આયકર વિભાગને આપવામાં આવે.
નવી દિલ્લીઃ સરકારે 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ મુક્યા બાદ કાળા નાણા ધરાવતા લોકો પોતાના પૈસાને વ્હાઇટ કરવા માટે અનેક રસ્તાઓ લગાવી રહ્યા છે. કાળા નાણા ધરાવનારાઓને રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, આયકર વિભાગ તમામ બેન્કો પર નજર રાખી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ આયકર એક્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે. સીબીડીટીએ બેન્કોને આદેશ કર્યો છે કે 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી કોઇ પણ વ્યક્તિ એક અથવા એકથી વધારે કરન્ટ એકાઉન્ટમાં 12.5 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ કેશ જમા કરે તો તરત જ તેની જાણકારી આયકર વિભાગને આપવામાં આવે.
7/7
સરકારે બેન્કો તથા પોસ્ટ ઓફિસોને જણાવ્યુ છે કે 50 દિવસમાં કોઇ પણ વ્યક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા અને કરન્ટ એકાઉન્ટમાં 12.50 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરાવે તો આયકર વિભાગને જાણ કરવામાં આવે.
સરકારે બેન્કો તથા પોસ્ટ ઓફિસોને જણાવ્યુ છે કે 50 દિવસમાં કોઇ પણ વ્યક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા અને કરન્ટ એકાઉન્ટમાં 12.50 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરાવે તો આયકર વિભાગને જાણ કરવામાં આવે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
Embed widget