શોધખોળ કરો

બે મહિના બાદ ફરી એકવાર કેરાલા સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી

1/5
2/5
આઇએમડીની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઇડુક્કી અને મલપ્પુરમ જિલ્લામાં રેડ એલર્ટ આપી દીધુ છે, જ્યાં રવિવારે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આઇએમડીની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઇડુક્કી અને મલપ્પુરમ જિલ્લામાં રેડ એલર્ટ આપી દીધુ છે, જ્યાં રવિવારે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
3/5
આઇએમડીના એક બુલેટીનમાં કહેવામાં આવ્યુ છે કે, નિમ્ન દબાણનો વિસ્તાર મજબૂત થઇને ઝડપી ચક્રવતી વાવાઝોડાનું રૂપ લઇ શકે છે, જેના કારણે કેરાલાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
આઇએમડીના એક બુલેટીનમાં કહેવામાં આવ્યુ છે કે, નિમ્ન દબાણનો વિસ્તાર મજબૂત થઇને ઝડપી ચક્રવતી વાવાઝોડાનું રૂપ લઇ શકે છે, જેના કારણે કેરાલાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
4/5
કેરાલાના પાડોશી રાજ્ય તામિલનાડુના ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આગાહી આપી છે, તે અનુસાર, રાજ્યમાં 7 ઓક્ટોબરે મોટાભાગના સ્થળોએ મુશળધાર વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
કેરાલાના પાડોશી રાજ્ય તામિલનાડુના ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આગાહી આપી છે, તે અનુસાર, રાજ્યમાં 7 ઓક્ટોબરે મોટાભાગના સ્થળોએ મુશળધાર વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
5/5
નવી દિલ્હીઃ લગભગ  બે મહિના પહેલા ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ભારતના કેરાલામાં આવેલા ભારે વરસાદ અને વિનાશક પૂરની યાદ હજુ વિસરાઇ નથી, ત્યાં તો હવામાન ખાતાએ ફરી એકવાર કેરાલામાં ભારે વરસાદ પડવાની વકી દર્શાવી છે. આ આગાહીને લઇને તંત્રએ આપત્તિ મેનેજમેન્ટની તૈયારી વધારી દીધી છે.
નવી દિલ્હીઃ લગભગ બે મહિના પહેલા ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ભારતના કેરાલામાં આવેલા ભારે વરસાદ અને વિનાશક પૂરની યાદ હજુ વિસરાઇ નથી, ત્યાં તો હવામાન ખાતાએ ફરી એકવાર કેરાલામાં ભારે વરસાદ પડવાની વકી દર્શાવી છે. આ આગાહીને લઇને તંત્રએ આપત્તિ મેનેજમેન્ટની તૈયારી વધારી દીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Embed widget