શોધખોળ કરો

ઇમરાન ખાનના શપથગ્રહણમાં આ મહાન ભારતીય ક્રિકેટરોને અપાયું આમંત્રણ, જાણો વિગતો

1/5
હાલમાં જ થયેલી પાકિસ્તાનની ચુંટણીમાં ઇમરાન ખાનની પીટીઆઈએ નેશનલ એસેમ્બલીની 116 સીટો પર જીત મેળવી હતી. તે સૌથી મોટી પાર્ટી બની હતી. જોકે સરકાર બનાવવા માટે પાર્ટીને હજુ 21 સભ્યોના સમર્થનની જરૂર છે.
હાલમાં જ થયેલી પાકિસ્તાનની ચુંટણીમાં ઇમરાન ખાનની પીટીઆઈએ નેશનલ એસેમ્બલીની 116 સીટો પર જીત મેળવી હતી. તે સૌથી મોટી પાર્ટી બની હતી. જોકે સરકાર બનાવવા માટે પાર્ટીને હજુ 21 સભ્યોના સમર્થનની જરૂર છે.
2/5
ઈમરાન ખાને પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે આગામી 11 ઓગસ્ટના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. પીટીઆઈ આ સમારોહને પાકિસ્તાનની આઝાદીની વર્ષગાંઠ 14 ઓગસ્ટ પહેલા કરવા માંગતી હતી.
ઈમરાન ખાને પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે આગામી 11 ઓગસ્ટના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. પીટીઆઈ આ સમારોહને પાકિસ્તાનની આઝાદીની વર્ષગાંઠ 14 ઓગસ્ટ પહેલા કરવા માંગતી હતી.
3/5
 નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઈમરાન ખાનના પ્રધાનમંત્રીના પદના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ તરફથી ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહને યાદગાર બનાવવા માટે પૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઈમરાન ખાનના પ્રધાનમંત્રીના પદના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ તરફથી ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહને યાદગાર બનાવવા માટે પૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
4/5
 પીટીઆઈના પ્રવક્તા ફવાદ ચૌધરીએ બુધવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની બહાર મીડિયા સાથેની વાતચીતમાં આ જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, નવજોત સિંહ સિદ્ધુ અને બોલીવૂડ અભિનેતા આમિર ખાનને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
પીટીઆઈના પ્રવક્તા ફવાદ ચૌધરીએ બુધવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની બહાર મીડિયા સાથેની વાતચીતમાં આ જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, નવજોત સિંહ સિદ્ધુ અને બોલીવૂડ અભિનેતા આમિર ખાનને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
5/5
આ પહેલા જાણકારી સામે આવી હતી કે શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સહિત અન્ય વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવી શકે છે. જેનું ખંડન કરતા પ્રવક્તા ફવાદ ચૌધરીએ મંગળવારે ટ્વીટ કરી લખ્યું, મીડિયામાં જે અટકળો લગાવવામાં આવી રહી છે તે સાચી નથી, તેમની પાર્ટી પાકિસ્તાનના વિદેશ કાર્યાલય સાથે વાતચીત કર્યા બાદ સાર્ક દેશોના પ્રમુખોને બોલાવવા બાબતે નિર્ણય લેશે.
આ પહેલા જાણકારી સામે આવી હતી કે શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સહિત અન્ય વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવી શકે છે. જેનું ખંડન કરતા પ્રવક્તા ફવાદ ચૌધરીએ મંગળવારે ટ્વીટ કરી લખ્યું, મીડિયામાં જે અટકળો લગાવવામાં આવી રહી છે તે સાચી નથી, તેમની પાર્ટી પાકિસ્તાનના વિદેશ કાર્યાલય સાથે વાતચીત કર્યા બાદ સાર્ક દેશોના પ્રમુખોને બોલાવવા બાબતે નિર્ણય લેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget