શોધખોળ કરો
ઇમરાન ખાનના શપથગ્રહણમાં આ મહાન ભારતીય ક્રિકેટરોને અપાયું આમંત્રણ, જાણો વિગતો
1/5

હાલમાં જ થયેલી પાકિસ્તાનની ચુંટણીમાં ઇમરાન ખાનની પીટીઆઈએ નેશનલ એસેમ્બલીની 116 સીટો પર જીત મેળવી હતી. તે સૌથી મોટી પાર્ટી બની હતી. જોકે સરકાર બનાવવા માટે પાર્ટીને હજુ 21 સભ્યોના સમર્થનની જરૂર છે.
2/5

ઈમરાન ખાને પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે આગામી 11 ઓગસ્ટના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. પીટીઆઈ આ સમારોહને પાકિસ્તાનની આઝાદીની વર્ષગાંઠ 14 ઓગસ્ટ પહેલા કરવા માંગતી હતી.
Published at : 01 Aug 2018 10:32 PM (IST)
View More





















