શોધખોળ કરો
કર્ણાટકમાં રાજકારણીઓએ 500 ને 1000ની નોટોના નિકાલનો શોધ્યો અફલાતૂન ઉપાય, જાણીને ચકરાઈ જશો
1/5

કાશીમાં રૂ. 500 અને 1,000ની નોટ બંધ થઈ હોવાના કારણે મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાકડાં ખરીદવામાં ઘણી મુશ્કેલી થઈ હતી. અહીં રૂ. 500ની નોટના બદલામાં રૂ. 400 આપવામાં આવી રહી છે.
2/5

હોસ્પિટલમાં બનેલા મેડિકલ સ્ટોર પર બુધવારે સવારે એક દર્દીએ રૂ. 10ની નોટ માટે રૂ. 500ની નોટ ગીરવે રાખી હતી. દર્દી જસમીત સિંહે જણાવ્યું કે, તેણે જરૂરી દવા જોઈતી હતી. તેથી તેણે રૂ. 10ની નોટ માટે રૂ. 500ની નોટ ગીરવે રાખવી પડી હતી.
Published at : 10 Nov 2016 12:58 PM (IST)
View More





















