શોધખોળ કરો
ચૂંટણી રેલીમાં મોદીએ કેમ કર્યો રાહુલ દ્રવિડનો ઉલ્લેખ? જાણો વિગત
1/5

નવી દિલ્લી: ભાજપની પરિવર્તન રેલીના સમાપન સમયે કર્ણાટક પહોંચેલા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની જીતના વધુ એક વખત વખાણ કર્યા હતા. આ સાથે જ તેમણે તેના માટે કોચ રાહુલ દ્રવિડને શ્રેય આપ્યો હતો.
2/5

રાહુલ દ્રવિડ કર્ણાટકથી છે અને અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની જીત માટે રાહુલ દ્રવિડની કોચિંગના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. મોદીએ પણ રાહુલ દ્રવિડના વખાણ કરતા કહ્યુ ભારતની જીત માટે દ્રવિડનું મુખ્ય યોગદાન છે, તેનો ઈનકાર ન કરી શકાય.
Published at : 04 Feb 2018 08:16 PM (IST)
View More






















