શોધખોળ કરો
UNમાં ભારતની ઐતિહાસિક જીત, માનવાધિકાર પરિષદમાં મળ્યું સ્થાન
1/3

ભારત આ પહેલા 2011થી 2014 અને 2014થી 2017 એમ બે વખત માનવાધિકાર પરિષદનું સદસ્ય રહી ચુક્યું છે. ભારતનો અંતિમ કાર્યકાળ 31 ડિસેમ્બર 2017ના રોજ સમાપ્ત થયો હતો.
2/3

ભારત સિવાય બહરીન, બાંગ્લાદેશ,ફિજી અને ફિલીપાઇન્સે પોતાનું નામાંકન ભર્યું હતું. આ દેશો વચ્ચે ભારતની જીત નક્કી માનવામાં આવી રહી હતી. નવા સદસ્યોનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2019થી શરૂ થઈને ત્રણ વર્ષ સુધી ચાલશે.
Published at : 13 Oct 2018 09:02 AM (IST)
View More





















