શોધખોળ કરો

ભારતીય લશ્કર ફરી સર્જીકલ સ્ટ્રાઈક માટે સજ્જ, હવે ડીફેન્સ નહીં પણ એટેકની સ્ટ્રેટેજી, જાણો કેમ લેવાયો આ નિર્ણય ?

1/7
એબીપી અસ્મિતાને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને ફરી વાર સર્જીકલ સ્ટ્રાઈક કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. આ મામલો સંવેદનશીલ હોવાથી વધારે વિગતો નથી અપાઈ.
એબીપી અસ્મિતાને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને ફરી વાર સર્જીકલ સ્ટ્રાઈક કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. આ મામલો સંવેદનશીલ હોવાથી વધારે વિગતો નથી અપાઈ.
2/7
નવી દિલ્લીઃ ભારતે પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી તેના કારણે પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું છે ત્યારે ભારતીય લશ્કર હવે પાકિસ્તાનને ફરી આવો જ મોટો આંચકો આપવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે.
નવી દિલ્લીઃ ભારતે પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી તેના કારણે પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું છે ત્યારે ભારતીય લશ્કર હવે પાકિસ્તાનને ફરી આવો જ મોટો આંચકો આપવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે.
3/7
આતંકવાદીઓ આ રીતે ફરી હુમલો કરે તે પહેલાં તેમના પર ત્રાટકીને સર્જીકલ સ્ટ્રાઈક કરવાની વ્યૂહરચના લશ્કરે બનાવી છે. આ વ્યૂહરચનાને અમલી બનાવીનવે બહુ નજીકના ભવિષ્યમાં જ ફરી આવી સર્જીકલ સ્ટ્રાઈક કરાશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
આતંકવાદીઓ આ રીતે ફરી હુમલો કરે તે પહેલાં તેમના પર ત્રાટકીને સર્જીકલ સ્ટ્રાઈક કરવાની વ્યૂહરચના લશ્કરે બનાવી છે. આ વ્યૂહરચનાને અમલી બનાવીનવે બહુ નજીકના ભવિષ્યમાં જ ફરી આવી સર્જીકલ સ્ટ્રાઈક કરાશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
4/7
આ હુમલાના કારણે ભારતીય લશ્કર સતર્ક થઈ ગયું છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા સજ્જ છે. પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં તમામ આતંકવાદી કેમ્પોનો સફાયો નહીં થાય ત્યાં સુધી આવું થતું રહેશે તેવો સૌને મત છે.
આ હુમલાના કારણે ભારતીય લશ્કર સતર્ક થઈ ગયું છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા સજ્જ છે. પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં તમામ આતંકવાદી કેમ્પોનો સફાયો નહીં થાય ત્યાં સુધી આવું થતું રહેશે તેવો સૌને મત છે.
5/7
આતંકવાદીઓએ કાશ્મીરના બારામુલ્લામાં હુમલો કર્યો તેમાં ભારતનો એક જવાન શહીદ થયો હતો. છ આતંકવાદીએ આ હુમલો કર્યો હતો ને તેમાંથી એક પણ આતંકી ઝડપાયો નહોતો. ગુરદાસપુરમાં બીએસએફની ચોકી પર હુમલો કરાયો હતો.
આતંકવાદીઓએ કાશ્મીરના બારામુલ્લામાં હુમલો કર્યો તેમાં ભારતનો એક જવાન શહીદ થયો હતો. છ આતંકવાદીએ આ હુમલો કર્યો હતો ને તેમાંથી એક પણ આતંકી ઝડપાયો નહોતો. ગુરદાસપુરમાં બીએસએફની ચોકી પર હુમલો કરાયો હતો.
6/7
ઉરીમાં પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ આર્મી કેમ્પમાં ઘૂસીને હુમલો કર્યો તેમાં ભારતના 18 જવાનો શહીદ થયા હતા. ભારતે તેનો જવાબ પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા 50 આતંકીને મારીને આપ્યો હતો.
ઉરીમાં પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ આર્મી કેમ્પમાં ઘૂસીને હુમલો કર્યો તેમાં ભારતના 18 જવાનો શહીદ થયા હતા. ભારતે તેનો જવાબ પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા 50 આતંકીને મારીને આપ્યો હતો.
7/7
ભારતીય લશ્કરની આ સર્જીકલ સ્ટ્રાઈકમાં સાત આતંકવાદી કેમ્પનો પણ સફાયો થયો હતો. જો કે આતંકવાદીઓએ ઉરી જેવો જ બીજો કાંડ સર્જવા માટે રવિવારે કાશ્મીરમાં બે સ્થળે અને પંજાબમાં ગુદાસપુરમાં આર્મીનાં ઠેકાણાં પર હુમલા કર્યા હતા.
ભારતીય લશ્કરની આ સર્જીકલ સ્ટ્રાઈકમાં સાત આતંકવાદી કેમ્પનો પણ સફાયો થયો હતો. જો કે આતંકવાદીઓએ ઉરી જેવો જ બીજો કાંડ સર્જવા માટે રવિવારે કાશ્મીરમાં બે સ્થળે અને પંજાબમાં ગુદાસપુરમાં આર્મીનાં ઠેકાણાં પર હુમલા કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget